SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય ! તમે સઘળા સારી રીતે સમજો. “તિ શ્રીનિ” આ પદોને અર્થ પહેલાના ઉદ્દેશમાં કહેવાઈ ગયેલ છે. (સૂ) ૫) આઠમા અધ્યયનનો બીજો ઉદ્દેશ સમાપ્ત ૮-૨ તૃતીય ઉદેશકા દ્વિતીય ઉદેશકે સાથ સમ્બન્ધથના પ્રથમ અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા સૂત્રકા આઠમાં અધ્યયનને ત્રીજો ઉદ્દેશ બીજો ઉદ્દેશ કહેવાઈ ગયેલ છે, હવે ત્રીજે ઉદ્દેશ કહેવામાં આવે છે. આ ઉદેશને પૂર્વ ઉદેશ સાથે એ સંબંધ છે–સાધુને અકલ્પનીય અશનાદિ ગ્રહણ કરવાનો એમાં નિષેધ કરવામાં આવેલ છે. આ ઉદેશમાં એ બતાવવામાં આવશે કે પોતાને ઘેર આહારાદિ ગ્રહણ કરવા નિમિત્તે આવેલા મુનિને કેઈ ભદ્ર ગૃહસ્થ ઠંડીના કારણે થરથરતા જોઈ પૂછે કે “કામની ચેષ્ટાથી આ શરીર કંપી રહ્યું છે કે શું??” ત્યારે સાધુનું એ કર્તવ્ય છે કે તેણે પેલા ગૃહસ્થની ખોટી શંકાનું નિવારણ કરવું અને કહેવું કે- “ઠંડીના કારણે મારું શરીર કંપી રહ્યું છે બીજું કઈ કારણ નથી” આમાં સર્વ પ્રથમ મધ્યમ અવસ્થામાં ઠંડીથી કંપતા શરીરના પ્રસંગથી એ અવસ્થામાં સંયમના આચરણની યેગ્યતાને સૂત્રકાર પ્રદર્શિત કરે છે –“ નષિાને ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૪૨
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy