SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનકે શરીરપર ભ્રમરાદિ પ્રાણી કુછ અધિક ચાર મહીનો તક ચન્દનાદિકી ગધેસે આકૃષ્ટ હો કર વિચરતે થે ઔર રક્તમાંસકી અભિલાષાસે ઉનકે શરીરકો ડસતે થે . થોડા અધિક ચાર મહિનામાં ઘણા પ્રાણીઓ અને ઘણી જાતના ભમરા વગેરે જીવ જતુની જાતિયો મનને સુગંધથી ભરપુર બનાવી દે તેવી સુંગધના લોભમાં પડી ભગવાનના શરીર ઉપર તેમજ ચારે તરફ ફરી વળી ગણગણાટ શરૂ કરી દીધો અને જાણે કોધવાળા બન્યા હોય એ રીતે તેમના શરીર ઉપર સુગંધ ચુસવાની ભાવનાથી લોહી તથા માંસને ખાવા લાગ્યા. (૩) ચૌથી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ! એ વસ્ત્રને ભગવાને કેટલા સમય સુધી ધારણ કર્યું ? શિષ્યની આ જીજ્ઞાસાનું સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે–“સંઘ ઈત્યાદિ. ભગવાને એક વર્ષસે કુછ અધિક કાલ તક વસ્ત્ર ધારણ કિયા, ઉસકે બાદ વસ્ત્ર ત્યાગ કર વે અચેલ હો ગયે | ભગવાને ચેડા અધિક એક મહીનાથી યુક્ત એક વર્ષ–એટલે ચેડા અધિક તેર મહિના સુધી તે વસ્ત્રને સ્થિતકલ્પ સમજીને રાખ્યું. આ પછી તેઓએ તેને ત્યાગ કર્યો અને અલ–વસ્ત્રરહિત થયા. (૪) પાંચવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી- તુ નિહિં ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૯૫
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy