SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસ અનેકાન્ત ધર્મકા પ્રરૂપણ ભગવાન્ તીર્થકરને કિયા હૈ. ઉન્હોંને અપને સાધુઓકે લિયે કહા હૈ કિ પરવાદિયકે સાથ બાદમેં ભાષાસમિતિકા ધ્યાન સતત રમેં વે પરવાદિયોંસે ઇસ પ્રકાર કહેં કિ આપકે શાસ્ત્રોંમેં ષજીવનિયોપમર્થનરૂપ આરમ્ભ, ધર્મરૂપમેં સ્વીકૃત કિયા ગયા હૈ વહ હમેં ગ્રાહ્ય નહીં હૈ, ક્યોં કિ આરમ્ભ નરકનિગોદાદિકે કારણ હોને સે પાપ - હૈ I હમ સાવધાચરણકે ત્યાગી હૈ, અતઃ હમેં ઇસ વિષયમેં આપકે સાથ વાદ નહીં કરના હૈ ઓર યહી હમારે લિયે ઉચિત ભી હૈ . ધર્મ ન ગ્રામમેં હૈ ઔર ન અરણ્યમેં, ધર્મ તો જીવાજીવાદિ–તત્ત્વ- પરિજ્ઞાનપૂર્વક નિરવધાનુષ્ઠાનમેં હી હૈ –યહ માહન-ભગવાન્ મહાવીરકા ઉપદેશ હૈ ! ભગવાને તીન યામોંકા પ્રરૂપણ ક્યિા હૈ, ઇન યામોંમેં સંબુધ્યમાન ઔર સમુસ્થિત આર્યજન જો કિ કઈ પાપ નિવë હરિફાઇ કોરા હૈ નાસ્તિરૂપ છે. અસ્તિ-નાસ્તિરૂપતા વસ્તુઓમાં સ્વદ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાથી જ માની શકાય છે. આ વાત ત્રીજા સૂત્રની વ્યાખ્યાના અંતમાં સક્ષેપરૂપથી કહેલ છે. એનું જ નામ અનેકાન્ત છે. એની સ્વીકૃતિ વગર દુનિયાને કઈ પણ વહેવાર ચાલી શકે નહીં. એવી કેઈપણ વસ્તુ નથી જે આ અનેકાન્તના સામ્રાજ્યથી બહિર્ભત હોય. એવી પ્રરૂપણા આશુપ્રજ્ઞ–અનન્તજ્ઞાન અને અનન્તદર્શનશાળી શ્રી તીર્થંકર ભગવાને કરી છે. હેતુ અને દષ્ટાંતના અભાવથી એકાન્તવાદી-સંમત ધર્મ સ્વાખ્યાત-નિર્દોષ રૂપથી પ્રતિપાદિત થયા નથી. પ્રતિજ્ઞા, હેતુ અને દષ્ટાંત આદિના સદ્દભાવથી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૩૦
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy