SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન્ ષજીવનિકાયકે સ્વરૂપો જાન કર ઉનકે આરમ્ભ કા પરિહાર કરતે હુએ વિચરતે થે . ભગવાને પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, શૈવાલ અને બીજહરિતાદિરૂપ વનસ્પતિકાય અને ત્રસકાય, આ છે કાયના જીવેને “આ બધા જીવસહિત છે” એવું જાણી સર્વ પ્રકારેથી એના આરંભને પરિત્યાગ કરતાં કરતાં જ વિહાર કરે. (૧૨) તેરહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ભગવાન દ્વારા પૃથ્વી વિગેરે જીવનિકાયો આરંભ તજવામાં આવેલે, આ વિષયને સૂત્રકાર પુનઃ પ્રદર્શિત કરે છે-“ચારું સંરિ’ ઈત્યાદિ. યે પૃથિવી આદિ ષજીવનિકાય સચિત હૈ. એસા વિચાર કર ઉનકે સ્વરૂપ ઔર ભેદ-પ્રભેદોંકો જાન કર ઉનકે આરમ્ભ કો પરિવર્જિત કરકે વિચરતે થે ભગવાન મહાવીરે આ પૃથ્વી વગેરે ષડૂછવનિકાયના જીના આરંભ પરિત્યાગ એ વિચારીને કરેલો કે એ બધા સચિત્ત-સજીવ છે. તથા આ બધાનું સ્વરૂપ શું છે ? એને પણ સારી રીતે જાણી એના ભેદ અને પ્રભેદને સંપૂર્ણ રીતે વિચારી એના આરંભથી રહિત થઈ પ્રભુ વિહાર કરતા હતા. (૧૩) ચૌદહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | જીવેના ત્રસ અને સ્થાવરરૂપના ભેદને સમજાવવા માટે સૂત્રકાર કહે છે – બહુ થાકા” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy