________________
ઉસ લાઢદેશમેં લાઠી ઔર નાલિકા લે કર યધપિ અનય સૈર્થિક શ્રમણ વિહાર કરતે થે તો ભી ઉન્હેં કુત્તે કાટ લેતે થે યહ લાઢ વસ્તુતઃ બડા હી
દુશ્ચર થા. લાઢ દેશમાં એવી બળવાન કુતરા હોય છે કે હાથમાં દંડ લઈને ચિરણ કરવાવાળા શાક્યાદિક શ્રમણ એને ભગાડે છતાં તે સામે કુદીને કરડે છે. અગાઉ પણ ઘણું શાક્યાદિક શ્રમણોને એ કુતરાઓએ કરડી ખાધા છે. ત્યાંના ગામડાં આ કુતરાઓથી ગમ રહે છે એટલે અપરિચિત કઈ પણ વ્યક્તિ ત્યાં જઈ શકતી નથી. (૬)
સાતવ ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા
જ્યારે અન્ય સાધુજન દંડ વગેરેથી સજજ થઈ ત્યાં વિચરણ કરે છે ત્યારે ભગવાન વીર પ્રભુએ ત્યાં વિહાર કઈ રીતે કર્યો? આ વિષયને સૂત્રકાર સ્પષ્ટ કરે છે–નિદાચ હું ” ઈત્યાદિ.
ભગવાનૂ લાઠદેશકી ઉસ અનય ભૂમિમેં ભી ડંડે આદિકે વિના હી
વિચરણ કરતે હુએ સભી પ્રકાર, ઉપસર્ગો કો સહે !
એ લાઢ દેશમાં વિહાર કરતી વખતે ભગવાને અનેક પ્રકારના પરિષહ અને ઉપસર્ગોને કર્મોની નિજેરાનું કારણ માની ખુબ જ ધૈર્ય અને સમભાવ સાથે સહન કર્યા. પરંતુ છતાં પણ તેમણે લાકડી સરખીએ સાથે ન લીધી, એનું કારણ પ્રાણીને અભય આપવાનું હતું. જે એ સમયે પ્રભુ લાકડી વગેરે રાખત તે અન્ય પ્રાણીને એનાથી ભય અવશ્ય લાગત જે જૈન મુનિને માટે સર્વથા ત્યાજ્ય છે. ભગવાન શારીરિક મમત્વથી તદ્ન રહિત હતા. રક્ષાના સાધનને ઉપગ તો એ લેકે કરે છે કે જેમને બાહા પદાર્થોથી પિતાના બગાડને ભય હોય છે. ભગવાન નિર્ભય હતા આથી એમને ન અનાર્યોને ભય થયે કે ન તે એના તરફથી કરાયેલા ઉપસર્ગ અને ઉપદ્રને. સૂત્રને શબ્દાર્થ આ પ્રકારને છે–શારીરિક મમતાથી રહિત એ પ્રભુ “જીને મારાથી ભય ન છે. આ અભિપ્રાયથી દંડને અથવા મન વચન અને કાયાની અશુભ પ્રણિધાનરૂપ પ્રવૃત્તિને સર્વથા પરિત્યાગ કરી. “આ બધા બાહા ઉપસર્ગ અને પરિષહ મારા કર્મોની નિર્જરાના સાધક છે” એ વિચાર કરી અનાર્યોના સંસર્ગથી વિચલિત ન બનતાં સહન કરેલ. (૭)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૨૦