SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ k પ્રયત્નશીલ બની પત્નેિત ’પ્રત્રજ્યા—ભાગવતી દીક્ષાને ભલી પ્રકારે પાલન કરે. આ મુનિસબંધી કવ્ય એટલે ચારિત્ર ભગવાને કહેલ છે; માટે હે શિષ્ય ! પહેલાં કહેવામાં આવેલ યથાર્થ રૂપથી તમે તેનું પાલન કરો. “ વૃત્તિ પ્રવૃમિ ” આ પ્રકારે શ્રી સુધર્માં સ્વામીએ શ્રી જમ્મૂસ્વામીને કહ્યો. "" પાંચમા અધ્યયનના ખીો ઉદ્દેશ સમાપ્ત ૫ ૫–૨ ॥ દ્વિતીય ઉદેશ કે સાથ તૃતીય ઉદેશ કા સંબન્ધ કથન પ્રથમ સુત્રકા અવતરણ, પ્રથમ સુત્ર ઔર છાયા । પાંચમા અધ્યયનના ત્રીજે ઉદ્દેશ. ખીજા ઉદ્દેશનુ વક્તવ્ય પૂરૂં થયું, હવે ત્રીજો ઉદ્દેશ શરૂ થાય છે. જેના સંબંધ અનંતર ઉદ્દેશની સાથે આ પ્રકારે છે—ખીજા ઉદ્દેશમાં એમ કહેવામાં આવેલ છે કે અવિરતિસ ંપન્ન પ્રાણી અલ્પ આદિ વસ્તુઓથી સંબંધિત હોવાથી પરિગ્રહી મને છે. આ ઉદ્દેશમાં તેના પ્રતિપક્ષભૂત અપરિગ્રહવાદનો સિદ્ધાંત સમજાવે છે, કારણ કે નિપરિગ્રહતાથી જ મુનિમાં મુનિતા આવે છે, ખીજાથી નહિ. એટલા માટે સર્વ પ્રથમ મુનિને પરિગ્રહનો પ્રતિષેધ કરવાને કહે છે-“અવંતી” ઈત્યાદિ, શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૮૫
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy