________________
પંચકલ્યાણક પૂજા સાથે
૧૦૫
અવનીતળ પાવન કરી મન
અંતિમ ચોમાસું જાણ; મનડુંo સમેતશિખરગિરિ આવીયા મનો
ચડતા શિવઘર પાન, મનડું પ શ્રાવણ શુદિ આઠમ દિને મનેo
વિશાખાએ જગદીશ; મનડું અણસણ કરી એક માસનું મન
સાથે મુનિવર તેત્રીશ. મનડું ૬ કાઉસ્સગ્નમાં મુક્તિ વર્યા મન
સુખ પામ્યા સાદિ અનંત; મનડુંo એક સમય સમશ્રેણિથી મન
નિ કર્મા ચઉ દષ્ટાંત, મનડુo ૭
વડે ઉપદેશ આપી અનેક જીવને તાર્યા. મનુષ્ય, સ્ત્રીઓ, દે અને અપ્સરાઓ પ્રભુની આગળ સુંદર નાટક કરે છે. ૪
એ પ્રમાણે પૃથ્વીતળને પવિત્ર કરી છેલ્લું ચોમાસું જાણે પાર્શ્વનાથ પ્રભુ સંમેતશિખર ગિરિએ આવ્યા, જાણે મેક્ષમહેલના પગથીયા પર ચડતા હોય તેમ તે પર્વત પર ચડ્યા. ૫
પછી તેત્રીશ મુનિઓ સાથે એક માસનું અણુસણુ કરી શ્રાવણ સુદિ ૮ ને દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને ચેગ આવ્યું છતે કાર્યોત્સર્ગ મુદ્રામાં પ્રભુ મુક્તિ વય. અને સાદિ અનંત સ્થિતિવાળું સુખ પામ્યા. એક સમયમાં સમશ્રેણિથી જ કર્મ રહિત જીવ ચાર દેખાતે (૧ પૂર્વ પ્રયોગ, ૨ ગતિ પરિણામ, ૩ બંધન છે, અને ૪ અસંગ) મોક્ષમાં જાય છે. ૬-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org