________________
ચોસઠપ્રકારી પૂજા, ચાથે દિવસ
કાવ્ય અને મંત્ર
અનશન' તુ મમાસ્થિતિ બુદ્ધિના, રુચિરલાજનસ ચિતભાજનમ્ ;
પ્રતિદિન' વિધિના જિનમંદિરે,
કુમતમેાશિવરાનિવેદૐ
શુભમતે મત ઢૌય ચેતસા. ૧
વિહિતજાતિ જરામરણાંતê:;
નિરશને: પ્રચુરામગુણાલય,
સહજસિદ્ધમહ' પરિપૂજયે, ૨
ૐ હ્રી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારાય શ્રીમતે વીજિનેન્દ્રાય વેત્રિકસૂદનાય ચૈવેદ્ય યજામહે સ્વાહા.
આઠમી ફળપૂજા દુહા
માહ મહાભઢ કેસરી, નામે તે મિથ્યાત; ફળપૂજા પ્રભુની કરી, કરશું તેહના ઘાત. ૧
૫૩૯
કાવ્ય તથા મંત્રના અયં પ્રથમ દિવસની નૈવેદ્યપૂજાને આ તે પૃ૦ ૪૫૯ માં છે, તે મુજબ જાણવા. મંત્રના અર્થ માં એટલુ ફેરવવુ કે-ત્રણ વેદના નાશ કરવા માટે અમે પ્રભુની નૈવેદ્યપૂજા કરીએ છીએ.
દુહાના અથ ઃ—
Jain Education International
મહરાજાના કેસરીસિંહ જેવા મહાસુલટ કે જેનું નામ મિથ્યાત્વ છે તેના પ્રભુની ફળપૂજા કરીને હું... ઘાત કરીશ. અર્થાત્ તેને આત્માથી દૂર કરીશ. ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org