Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 762
________________ પીરતાલીશ આગમની પૂજા-સાથ દુહા કેવળનાણ લહી કરી, પામી અંતર્ ઝાણુ; શૈલેશીકરણે કરી, પામે અવિચળ ટાણુ, ગીત ૭૪૫ (રાગ– પુરવી, ધડી ધડી સાંમરા સાંઈ મલુણા-એ દેશી) નિત નિત સિદ્ધ ભજો ભાવ ભાવે, રૂપાતીત જે સહજભાવે નિત નિત૰ જ્ઞાન ને દર્શન દાય વિલાસી, સાકાર ઉપયાગે શિવ જાવે, નિત નિત ૧ ક્રમ વિયાગી અયાગી કરે, ચરમ સમય એક સમય સિધાવે; નિત નિશ્ચયનયવાદી એમ એલે; ૧ વ્યવહારે સમાંતર લાવે. નિત ૨ દુહાના અથ—જીવ કેવળજ્ઞાન પામી, ધ્યાનાંતરદશાને મેળવી શૈલેશીકરણ કરીને અવિચળ સ્થાન-માક્ષસ્થાન પામે. ૧ ગીતના અથ હે ભવ્યજીવા I તમે ભાવપૂર્વક હુંમેશા સિદ્ધ ભગવાને શો કે જેએ રૂપાતીતપણાને પામ્યા છે અને સહેજસ્વભાવી થયા છે. તેઓ કેવળજ્ઞાન અને કેવળદન એ એ ઉપયેગમાં વિલાસ કરનારા છે અને સાકાર ઉપચેગે (જ્ઞાનેાપયેાગે) વતા મેક્ષને પામેલા છે. ૧ Jain Education International શ્રયેાગી ગુરુસ્થાનના છેલ્લા સમયે સર્વ ક્રમના વિયેાગ કરી તે જ સમયે સિદ્ધિસ્થાને આત્મા પહેાંચી જાય છે, એમ નિશ્ચયનયવાદી કહે છે. વ્યવહાર નયવાળા સમયાંતર એટલે આ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802