________________
૭૪૪
પુસગર સાથે
પરભવ સુરલાકે તે જાવે, ઇંદ્રાદિક અપચ્છર સુખ પાવે; તિહુ પણ જિનપૂજા વિચાવે, ઉત્તમકુળમાં જઈ ઉપાવે. હો સાહિમથ o s તાં રાજદ્ધિ પરિકર ર્ગ, આગમ સુણતાં સદ્ગુરુ સંગે આગમશે ાગ વળી ધરતા, જિનઆગમની પૂજા કરતા. હો સાહેજી !
સિદ્ધાંત લાવીને પૂજે, તેથી ક ક દૂરે ધ્રૂજે લડે કેવળ ચરણધર્મ પામી, શુભવીર મળે જો વિશરામી હો સાહેબજી !
ચના કરવા
એકરૂપે સેવા કરવાથી સસારરૂપ કૂવામાં પડવું પડતુ ન તેની આરાધનાનાં ફળ હવે કહે છે. આગમની અન આ ાવમાં સુખી થઇઍ. પરભવમાં આગામી ભવમાં દેવલે જાય અને ત્યાં ઇંદ્રાદિકણ પાર્કને ખખ્ખરાએ સુખ પામે. ત્યાં પણ શ્રી જિમ્બરની રજાએ કરી-કરાવ મનુષ્યલાકમાં ઉત્તમકુળમાં ઉપજે છે. ૨-૩
ત્યાં રાજઋદ્ધિ ને સારા પરિવાર પામે. સદ્ગુરુ આગમ સાંભળે, તેમજ આગમ ઉપર પ્રેમ. ધારશ્ કરી જિન અને જિનાગમની પૂજા કરે. સિદ્ધાંત શો લ તેની પૂજા કરે, જેથી તેના શ નાવરણીય વગેરે કમે અનુક્રમે ચારિત્રધમના સ્વીકાર કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે આ બધું જે વિસામાના સ્થાનરૂપ શ્રી શુભવીર પરમામાં તા પ્રાપ્ત થાય ૪-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org