________________
પંડિત શ્રી પદ્યવિજયજીકૃત નવાણું અભિષેકની પૂજા ૭૫૭ સુખ લહ્યા અવ્યાબાધ ૨ શ્રી સિ0 iદા અજિતનાથ ઈશું ગિરિવરે, જાણું લાભ અપાર રે, ચોમાસું રહી ભવિકને, કરતાં બહુ ઉપકાર કરે છે શ્રી સિટ મા શુકરાજા એ ગિરિતણે, ધ્યાનતણું પરભાવે રે; શત્રુત તસ જય હે, શેનું જ નામ
હાવે છે. શ્રી સિ૮ શ્રી સીમંધરસ્વામીજી, શક્રને ભાખે એમ ૨, શ્રી સિદ્ધાચળ સારિખે, નહી કે તીરથ નેમ રે છે શ્રી સિહ ભલા નમિ વિનમિ વિદ્યાધરા, દોય કેડી મુનિરાય રે; સાથે શિવમંદિરે ગયા, એ ગિરિને સુપરસાય છે શ્રી સિ. ૧ સિદ્ધક્ષેત્ર સઘળેય છે, પણ એ ક્ષેત્ર પ્રભાવે રે, થાયે ચિત્તવિશુદ્ધતા, દિન દિન વધતે ભાવે રે શ્રી સિ. ૧૧ પાંચ કેડી મુનિરાજશું, ભરત લહા શિવલાસ રે; અજર અમર અજ જે થયા, કેવળજ્ઞાન વિલાસ રે શ્રી સિ ૧૨ સાગર મુનિ સમતા ધરુ, અનશન કરી મન કેડી રે, ક્ષપકશ્રેણી માંડી વય, શિવવધુ મુનિવર કેડી રે શ્રી સિ૦ ૧૩ તેમ સુનિવર શ્રીસાર, કેડી મુનિ પરિવાર રે, અાહારી પદને વય, અક્ષય સુખ દાતાર રેશ્રી સિ. ૧૪ વષભદેવ ઉપકારથી, સત્તર કેડી અણગાર રે; પરિવરી અજિતસેનજી, પામ્યા ભવને પાર રે | શ્રી ૦િ ૧પ શાંબ પ્ર ગ્ન બે મુનિવરો, સાડી આઠહ કેડી રે; સાથે શિવપદવી વય, સિદ્ધગિરિની નહીં હે રે શ્રી સિ. ૧૬ શ્રી સિદ્ધાચળ ઉછેરે, કીધે જેણે ઉદ્ધાર રે, વીશ કેડી મુનિર્વાદળું, પાંડવ પામ્યા પાર રે શ્રી સિ૧ કેવળના પ્રમુખ જે, તીરથપતિ અરિહંત રે; સિદ્ધિ વય ઈણ ગિરિવરે, જેહ અનંત અનંત રે છે શ્રી સિક ૧૮ સમયશા નામે મુનિ, સિદ્ધાચળને સંગ રે; તેર કેડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org