________________
પૂજાસંગ્રહ સાથે
કૃપણુતા અતિ સાંભળી રે, નાવે ઘર અણુમાર; વિશ્વાસી ઘર આવતાં રે, ક૯પે મુનિ આર રે, કરપી૪ કરપી લક્ષ્મીવંતને રે, મિત્ર સજન હે દૂર, અધૂધની ગુણ દાનથી રે, વછે લોક ૫ડર, કરપી. ૫ કલ્પતરુ કનકાચળે રે, નવિ કરતા ઉપગાર; તેથી મરુધર રૂડા કેરડો રે, પંથગ છાંય લગાર, કપી. ૬ ચંદનપૂજા ધન વાવરે રે, ક્ષય ઉપશમ અંતરાય; જિમ જયસૂર ને શુભમતિ રે, ક્ષાયક ગુણ પ્રગટાય. કરપી૭ શ્રાવક દાનગુણે કરી રે, તુંગીયા અભગ દુરાર; શ્રી શુભવીરે વખાણીયા રે, પંચમ અંગ મ ાર કરપી ૮
અત્યંત કૃપણુતા સાંભળી ઘરે મુનિરાજ પણ આવતા નથી, કારણ કે વિશ્વાસુને ઘરે જ આવવું કપે એ મુનિરાજન આચાર છે. ૪
કૃપણુ લક્ષમીવંત હોય તે પણ તેનાં મિત્રો અને સ્વજને તેનાથી દૂર રહે છે. ઉદાર મનુષ્ય અલ્પ ધનવાળો હોય તે પણ તેના દાનગુણથી લેક તેની ઉજજવળતાને ચાહે છે. ૫
મેરુપર્વત ઉપર રહેલ એ પણ કલ૫ર ઉપકાર કરી શકતું નથી. તે કરતાં મારવાડમાં રહેલ કેરડો સારે છે જે મુસાફરોને કાંઈક છાયા આપે છે. ૬
અંતરાયકમને ક્ષપશમ થવાથી જીવ પ્રભુની ચંદનપૂજામાં ધન વાપરી શકે છે. જેવી રીતે જ્યસૂર અને શુભમતિએ પ્રભુભક્તિ કરી લાયક ગુણ પ્રગટાવ્યા. ૭
દાનગુણે કરી તુંગીયા નગરીના શ્રાવકના દ્વારે યાચકો
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org