________________
398
એક લાખ પૂરવ વર્ષે નિળ રે, જગત
પાળે પ્રભુ અવિચળ કેવળ રે; જગ નિર્વાણભૂમિકા જાણી રે, ૨૦
અષ્ટાપદ ચઢિયા નાણી રે, જગ૦ ૮
દશ સહસ્ર નિવર્ સંગે રે, જગ૦
પૂજાસ ગ્રહ સાથે
કીધાં સણ મન ર્ગે રે; જગ
મહા વિદ તેરસ જયકારી રે, જગ
શિવ પહેાતા જગજન તારી રે. જગ૦ ૯ ચાસઃ સુપતિ સુર્ આવે રે, જગ
ક્ષીરા કે જિન નવરાવે રે; જગત
થયા. સાધ્વી સમુદાયમાં પ્રથમ પ્રભુની પુત્રી બ્રાહ્મી પ્રથમ વ્રત મહેણુ કરનાર થયા. શ્રાવકવગ માં પ્રથમ ભરત ચક્રવર્તિ થયા. શ્રાવિકાવગ માં ગુણેાના સમૂહુરૂપ મણિમય મુદ્રિકા જેવા સુભદ્રા પ્રથમ શ્રાવિકા થયા. આ રીતે પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, અને સર્વ જીવાને હિતશિક્ષા આપી. ૬-૭
Jain Education International
સયમ લીધા પછી એક હૅજાર વર્ષ માદ પ્રભુજીને કેવળજ્ઞાન થયું. પ્રભુ ૧ હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવલજ્ઞાન પર્યાય પાળે છે. નિર્વાણુસમય જાણી જ્ઞાની એવા પ્રભુ અષ્ટાપ પર્વત પર આવ્યા. ૮
દશ તુજાર મુનિવર સાથે પ્રભુજીએ અણુસણુ કર્યું, અને મહા વઢ ૧૩ (ગુજરાતી પેષ વદ ૧૩ મેરુતેરશ ) ( દિવસે જગતના લેાકેાને તારીને મેક્ષે ગયા. ૯
ના
આ વખતે ચાસઠ ઈંદ્રો તથા દેવા આવે છે. ક્ષીરસમુદ્રના પાણીથી જિનેશ્વર આદિને નવરાવે છે. શ્રી જિનેશ્ર્વર, ગણુધર
For Private & Personal Use Only
www.jainelibrary.org