Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 733
________________ ૭૧૧ પૂજાસ'ગ્રહ સાથે પ્રીવ્યાકરણસૂત્રમાં રે, દશ અધ્યયન વખાણ; ૫૦ સૂત્ર વિપાકે સાંભળેા રે, વીશ અધ્યયન પ્રમાણ. પ્ર૦ ૪ એ શ્રુતખધે ભાખિયા રે, દુઃખમુખ કૈરા ભેગ; પ્ર૦ એમ એકાદશ અંગની રે, ભક્તિ કરેા ગુરુ યોગ, પ્ર૦ ૫ આગમને અવલ છતાં રે, ઓળખિયે અરિહંત; પ્ર૦ શ્રી શુભવીને પૂજતાં રે, પામા સુખ અન་ત, પ્ર૦ ૬ કાવ્ય અને મત્ર જિનપતેવેગ ધરુપૂજતં, નિજરામરાદ્ભવભીતિહત ; સકલરે વિચાવિપદ્ધર, કુરુ કરેણ સદા નિપાવનમ્ . ૧ સહેજક કલ’કવિનાશના-મલભાવસુવાસનચંદનૈઃ; અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમહું પરિપૂજયે, ર્ દશમા પ્રશ્નવ્યાકરણાંગ સૂત્રમાં દશ અધ્યયના છે. અભ્યા૨મા વિપાકશ્રુતાંગ સૂત્રમાં વીશ અધ્યયના છે, એ શ્રુતસ્કંધ છે, પહેલા શ્વેતસ્ક ધના દશ અધ્યયનેમાં અશુભકમના કટુવિપાકદુઃખને દર્શાવનાર દશ અધ્યયને દશ દૃષ્ટાંત સાથે આપ્યા છે. બીજા શ્રુતસ્કંધના દશ અધ્યયનમાં શુભકમના વિપાક-સુખને દર્શાવનાર દશ અધ્યયના દશ ચરિત્ર સાથે આપેલ છે. આ રીતે ૧૧ અગની ભક્તિ સદ્દગુરુના ચેગે કરા. ૪-૫ આગમનુ' અવલ મન લેવાથી અરિ ત પરમાત્માને એાળખી શકાય છે. શ્રી શુભવીર પરમાત્માનું પૂજન કરવાથી અન તસુખ પ્રાપ્ત કરા. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802