________________
૭૩૦
પૂજાસંગ્રહ સાથે
છેદ મહાનિશીપમાં રે, ભાખે જગને નાથ; ઉપધાનાદિ આચારની રે, વાત ગીતારથ હાથ, હે જિ૦ ૫ ધર્મ તીર્થ મુનિ વંદના રે, વરતે શ્રુત આધાર; શાસન શ્રી શુભવીરનું રે, એકવીસ વરસ હજાર, હે જિન-
શ્રત જ્ઞાનાવરણીતણે, તું પ્રભુ ટાળણહાર;
ક્ષણમેં શ્રુતકેવળી કર્યા, દેઈ ત્રિપદી ગણધાર, ૧ ઉત્સર્ગ ને અપવાદ માગે બતાવવાપૂર્વક સમજીવનમાં લાગતા દોષનું પ્રાયશ્ચિત્ત કઈ રીતે આપવું તે જણાવેલ છે. પાંચમા દશાશ્રતસ્કંધ નામના છેદસૂત્રમાં મુનિઓની દશ દશા બતાવી છે અને અપ્રમાદી રહેવાને ઉપદેશ આપે છે. (પર્યુષણ પર્વમાં વંચાતું કલ્પસૂત્ર એ દશાશ્રુતસ્કંધ સૂત્રનું આઠમું અધ્યયન છે.) ૪
શ્રી બહાનિશીથ નામના છેદસૂત્રમાં જગતના નાથ પરમાત્માએ ઉપધાન વગેરે આચારની વિધિઓ બતાવી છે. તેનું રહસ્ય ગીતાર્થ પુરુષના હાથમાં છે–ગીતાર્થ જ તે જાણી શકે છે
ધર્મ, તીર્થ ને મુનિરાજને વ દના વગેરે શ્રુતના આધારે જ વર્તે છે. એ શ્રતના આલંબનથી શ્રી ગુમવીર પરમાત્માનું શાસન એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું છે. ૬
કુહાને અર્થે હે પ્રભુ! તમે કૃતજ્ઞાનાવરણીય કમને ટાળનાર છે, તમે ત્રણ પદ આપીને ગણધરને ક્ષણમાત્રમાં શ્રુતકેવળી કર્યા છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org