Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 754
________________ પિસ્તાલીશ આગમની પૂજા-સાથે ૭૬૭ કાવ્ય તથા મંછ ક્ષિતિતલેક્ષ મનિદાનકં, બણિવરસ્ય પુરસતમંડલમ; સતવિનિમિદ હનિવારણ, ભયપાધિસમુદ્ધરણેઘતમ. ૧ સહજભાવસુ નર્મલતંડલૈ-વિંજુલાબવિશેાધકમંગહી:: અનુરોધ સુવિધાયકં, સહજસિદ્ધ મહું પરિપૂજશે. ૨ » હી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ–જરામૃ-નિવારણય પ્રમાણે વીરજિનેવાય અલત યજામહે સ્વાહા કહેલા આગ અને જિનેશ્વરની પ્રતિમા જયવંતા વર્તે છે. અર્થાત્ આ પા ચમકાનમ એ જિનપૂર્તિ અને જિનાગમ એ એ વસ્તુ આધારરૂપ છે. ૫ કાવ્યને અર્થ–ગણિવર એટલે ગાયના ગુરુ શ્રી અહિંત પરમાત્માની આગળ કરેલું અક્ષતેનું મંડલ પૃથ્વીતલને વિષે અક્ષયસુખનું કારણ છે. લત એટલે કર્મો વડે બનાવેલા દેહ ન શ કરનારું છે અને સંસારસ પ્રકથી ઉદ્ધાર કરવામાં વિમવત છે. ૧ અનુપશે. એટલે અટકાયત વિનાના સધન કરનાર સહજ સિદ્ધ તેજને-જ્ઞાનતેમય એવા સિદ્ધ પરમાત્માને હું મારા દેવને શુદ્ધ કરનાર, મંગળારૂપ અને સહજભાવરૂપ નિમલ અક્ષતે પડે.જુ ૨ મત્રને અર્થ–પ્રથમ પૂબ ને અંતે આપેલ છે, તે મુજબ જાણ ફક્ત. એટલું ફેરવવું કે અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802