Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 756
________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે ૭૩૯ બીજું કૃત નંદી વંદી, સુણતાં દિલ હોય આનંદી; સવિ સૂત્ર તણે સરવા, જપે ત્રિશલાનો જાયો . શ્રુo ૩ મતિ આદિ પય પ્રકાર, નાખ્યા છે જ્ઞાન અધિકાર બહુલ દશત દેખાવ, શુભવીર રીત એાળખાવી રે. શુ૦ ૪ એ પીસ્તાલીશ વરણળ્યા, આગમ જિનમતમાંહી; મનુષ્યજન્મ પામી કરી, ભક્તિ કરે ઉછાંહી. ૧ પ્રકારે બતાવ્યા છે. તેમાં નિક્ષેપની રચના પણ બહુ સારી રીતે કરી છે. તે ગીતા ગુરુઓના વચને તેમની પાસે wાંભળીને મને ધારવા લાયક છે. ૨ બીજું સૂત્ર નંદીસૂત્ર છે. તેને વંદન કરીએ. તે સૂત્ર સાંભળવાથી દિલમાં આનંદ થાય છે. આ સૂત્ર સર્વ સૂત્રને સરવાળો છે– સરવૈયું છે. એમ ત્રિશલામાતાના પુત્ર શ્રી વીર પરમાત્મા કહે છે. આ નદીસૂત્રમાં મતિજ્ઞાન આદિ પાંચેય જ્ઞાનને અધિકાર વિસ્તારથી આપે છે. પતિ આદિ બુદ્ધિ ઉપર અનેક દૃષ્ટાંતે આપી શુભવીર પરમાત્માએ જ્ઞાનની રીત ઓળખાવી છે. ૩-૪ શ્રી જિનેવરના દર્શનમાં મા રીતે પીસ્તાલીશ આગ વર્ણય છે કે વ્હામાઓ! મનુષ્યજન્મ પામીને તે આગમોની ભક્તિ સાહપૂર્વક કશ ૧ ૧ પી તલાશ આગોનાં નામ નીચે પ્રમાણે છે ૧૧ અંગ– આચારગ, ૨ સૂત્રકૃતગ, ૩ ભાંગ, ૪ સમવાયાંગ, ૫ વિવાહપ્રજ્ઞપ્તિ, ૬ જ્ઞાતાધર્મકથા, ૧ ઉપાસદશાંય, મ - 5 - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802