________________
૨૮૨
પૂજાસંગ્રહ સાથે
-
-
-
-
સંયશાજી મુક્તાએ વધાવે રે, જિનને મહાવે રે, સુભદ્રાજી ૩ણે વધાવે રે, ઇક્ષાગકુળ અજુવાળે રે,
પ્રભુજીને ફૂલે વધાવે રે, ( હવે પૂજાકારક સઘને નિતિ ) રયણે વધાવે રે, સકલ સંઘ ફલે વધાવે રે, સકલસંઘ ફૂલે વધાવો રે, અષ્ટાપદ મતીયે વધાવો રે; અષ્ટાપદ મોતીયે વધાવો રે, સંઘપતિ લે વધાવો રે. સંઘ૦
વાળી ( અબેલા સ્થાના લે છે–એ દેશી છે. ભરતજી ચિતે આગળ ભાવી, કેડીકેડી સાગર માન;
તીરથ એહ જગ જયવતું આગળ વિષમકાળથી હશે, લેભી લોક અજાણ તી૧ રત્ન તથા પુષ્પથી વધાવે છે. પ્રભુને રોથી વધારે છે. સૂર્યથશા રત્નોથી વધારે છે, ચંદ્રયશા મતીથી વધાવે છે, સુભદ્રાજી રત્નોથી વધારે છે. આ રીતે ઈક્ષવાકુકુળને અજવાળે છે. - શ્રી સકળ સંઘ આ તીર્થને રોથી વધા, પુથી વધા અને મેતીએથી વધારે સંઘપતિ પણ ફૂલ વગેરેથી આ અષ્ટાપદતીર્થને વધાવે.
ઢાળને અથ– ભરત મહારાજા આ તીર્થની રક્ષા અંગે વિચાર કરે છે. તેઓ વિચારે છે કે-આ ચોથા આરાનું પ્રમાણ એક કેટકેટી સાગરોપમ પ્રમાણ છે. આ અવસપિ કાળ વિષમ હોવાથી લોકે લેભી અને અજ્ઞાની થશે અને જગતમાં જયવંત એવા આ તીર્થની આશાતના કેઈ લેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org