________________
પીસ્તાલીશ આગમની પૂજા—સાથે
૭૧૧
મઢમતિ પરમાથી મળે, પૂર્વી ગયાં અવિલ; મ શ્રી શુભવીરને શાસને મળે, પૂજો આગમ જિનબિંબ, મ૦ ૫ કાવ્ય તથા મ
તીર્થાāમિશ્રિતચંદ્રનૌધે, સંસારતાપાહતયે સુશીà:; જગજનીપ્રાંતોભિશાંથૈ, તત્કર્મકાહાર્થમજ યજેઽહુમ ૧ સુરનદીજલપૂર્ણ ઘટઘ ને, હ્યુમિશ્રિતવારિભૂત નપય તીર્થંકૃત ગુણવારિત્રિ,વિમલતાં ક્રિયતાં ચ નિજામન: ૨ જનમને મણિભાજનભાા, શમરસૈકસુધારસધારયા; સકલએ ધકલામણીયક, સહજસિદ્ધમં પરિપૂજયે,
પરે
ૐ ૐી શ્રી પમપુરુષાય પરમેશ્વરાય જન્મ—જરામૃત્યુ-નિવારાય શ્રીમતે વીજિને ડ્રાય જલાદિક' યજામહે
સ્વાહા.
3
મંદબુદ્ધિ અને પ્રમાદના કારણે એ પૂર્વી વિચ્છેદ્મ પામ્યા. વત્તમાનકાળે તે શ્રી શુભવીર પરમાત્માના શાસનમાં આધાર રૂપ શ્રી જિનાગમ અને જિનબિંબ છે, તેની પૂજા કરો. પ
કાવ્યના અ—સ’સારના તાપને હુસુવા માટે ચંદનના સમૂહેાવડે મિશ્રિત અત્યંત શીતળ એવા તી જળવડે જન્મ, જરા અને મરણરૂપ રજની શાંતિ માટે તેમજ તે ક્રમના દાહ માટે અજ-સિદ્ધને હું નમું છુ. ૧
ગંગાનદીના પાણીથી ભરેલા તેમ જ કેસર-ખરાય઼ મિશ્રિત પાણી ડે ભરેલા ઘણા કળશાવડે ગુણના સમુદ્ર એવા તી કરને સ્નાનાભિષેક કરી અને પેાતાના આત્માની નિમળતા કરે. ૨ લોકોના મનરૂપ મિણના પાત્રમાં ભરેલા એવા સમતારસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org