________________
પીસ્તાલીશ આગમની પૂજા-સાથે
૭૦ ૫ જ્ઞાન ઉદય અરિહાતણી, સાંભળી દેશના સાર; દેવ-દેવી નંદીમવારે, પૂજા વિવિધ પ્રકાર, ૯ તેમ આગમ ધરી, પૂજે શ્રી જિનચંદ; યેય ધ્યાનપદ એકથી, પામે ૫દ મહાનંદ, ૧૦ હરણ વિલેપન કુસુમની, ધૂપ દીપ ઝલકાર; અક્ષત વધ ફળતણી, પૂજ અષ્ટ પ્રકારે ૧૧
દ્વારા ( અને હાંરે વાહલ છ વાગે છે વાંસળી રે—એ દેશી) - અને હાં રે ગંગા ક્ષીરસમુદ્રના રે,
જળ કળશા ભરી નરનાર, જ્ઞાને વડા તકેવળી રે; અને હાંરે નહણ કરે પ્રભુ વીરને રે,
દષ્ટિવાદના ભાષણહાર, જ્ઞાનેo ૧ પીઠિકાની રચના કરી તે ઉપર મનહર એવી જિનપ્રતિમાને સ્થાપીએ. ૮
કેવળજ્ઞાની એવા અરિહંત પરમાત્માની સારભૂત એવી દેશના સાંભળી દેવ-દેવીઓ મળીને નંદીવરીપમાં વિવિધ પ્રકારે પૂજા-ભક્તિ કરે છે. હું
તેવી રીતે હદયમાં આગમને ધારણ કરી શ્રી જિનેશ્વર ભગવંતની પજ કરે. ધ્યાતા, દયેય અને ધ્યાનમાં એકરૂપએકતાન થઈ મહાનંદાદ–મક્ષપદને પ્રાપ્ત કરે. ૧૧ - ૧ હુવણ, ૨ વિલેપન, ૩ કુસુમ, ૪ ૫, ૫ દીપ, ૬ અક્ષત, ૭ નૈવેદ્ય, ૮ ફળ. એ રીતે અષ્ટપ્રકારે પૂજા કરી.
હાલને અથ–મંગાનદી અને ક્ષીરસમુદ્ર વગેરે જળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org