________________
અષ્ટાપદતીની પૂજા-સાથે નાભિનુપતિ ઇંદ્ધિ મળી પ્રભુજીના -
કષભદેવ તે નામ ઠવાય છે કે, જેનાં રાણી સુનંદા સુમંગલાની જોડલી,
સો બેટા દો બેટડી થાય છે રે. જેનાં ૬ ભાઈ-બેનના ભાગને નિવારી,
યુગલાધર્મને હરાય છે રે; જેનાં બાહુબળી બ્રાહ્મી ને ભરત ને સુંદરી,
સગગણ વિવાહ કરાય છે રે. જેનાં ૭ આરા અવસર્પિણના અનંતા,
એહ રીત જીત તે લખાય છે રે; જેનાં દવિજય કવિરાજ ધર્મ નિત્ય એ,
ઋષભ પ્રભુના પસાય છે રે. જેનાં ૮
શ્રી નાભિરાજા અને ઇંદ્ર મળીને પ્રભુજીનું રાષભદેવ નામ સ્થાપન કરે છે. એગ્ય ઉંમરે પ્રભુજીને સંતતિમાં સે પુત્ર અને બે પુત્રીઓ થાય છે. ૬
પ્રથમ યુગલિક ધર્મમાં જે યુગલ ઉત્પન્ન થાય તેજ યોગ્ય વયે પતિ-પત્ની તરીકે વત્તતા હતા. તે યુગલિક ધર્મનું પ્રભુજી, નિવારણ કરે છે. બાહુબલી સાથે બ્ર હીના અને ભારતની સાથે સુંદરીના સગપણુ-વિવાહને ઠરાવે છે. ૭
આવા અવસાયણીકાળના અનંતભાવે કલ્પ પ્રમાણે થયા છે, થાય છે અને થશે. કવિરાજશ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે- શ્રી રાષભદેવ પ્રભુના પસાયથી હંમેશા ધર્મની પ્રાપ્તિ થાઓ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org