________________
૬૨૪
પૂજાસંગ્રહ સાથે
કાવ્ય તથા મંત્ર તીર્થોદકેમિશ્રિતચંદનૌયૅ, સંસારતાપાહતયે સુશી જરાજનીપાંતરજેડલિશાંત્ય, તત્કામદાહાથમજ યજેલહમ-૧ સુરનદીજલપૂર્ણ ઘટેલ્થ: ઘુસૂણમિશ્રિતવારિભ પરે, સ્નપય તીર્થકૃત ગુણવારિધિં, વિમલતક્રિયતાંચનિજામનગર જનમનોમણિભાજનભાયા, શમસૈકસુધારસધાણ્યા; સકલાધકલારમણ્યકં, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૩
૩% હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જાજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય વિનસ્થાનકેદનીય જલં યજામહે સ્વાહા.
બીજી ચંદનપૂજા
દુહા શીતળગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુમુખ રંગ;
આત્મશીતળ કરવા ભણ, પૂજે અરિહા અંગે. ૧ છે. શ્રી શુભવીર પરમાત્મા જગના આધારભૂત છે. મેં પણ તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરી છે. ૯
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની જલપૂજાને અંતે પૃ૦ ૪૪૦માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અંતરાયકર્મ બાંધવાના કારણેને ઉછેદ કરવા માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ. દુહાને અથ :–
જેમનામાં શીતળગુણ રહ્યો છે અને જેમને મુખને રંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org