________________
સહપ્રકારી પૂજા, ચોથે દિવસ
૫૩૭ મહાનિશિથે કહ્યા, ભવ બહુલ લહ્યા,
* વેદ ઉદયે રૂપી રાય રે, મe વેદવિલુદ્ધા પ્રાણું, લહે સંપત હાણી,
રાવણ નમે સીતાના પાય રે. મન૦ ૩ દેવ અયુતનિવાસી, પૂરવ પ્રિયા પાસી;
મનુઅનારીશું લપટાય રે, મe પન્નવણાએ કહ્યા, વેદવિવશ રહા,
ઘર ઈડી વિશે જાય રે. મન૦ ૪ ગળે ફાંસે ધરે, પૃપાપાત કરે,
માતા-પિતાશું ન લજાય રે; મ0 વેદ વિહુ ઉદયાણે, નવમે ગુણઠાણે,
મિથ્યાત નપું બંધાય રે. મ૦ ૫ મહાનિશિથ સૂત્રમાં વેદેદયથી પતન પામેલા અનેક મુનિની હકીકત કહી છે. વેદના ઉદયથી રૂપી રાજાને પણ ઘણા ભો કરવા પડયા છે, વેદમાં વિલબ્ધ બનેલા પ્રાણીઓ પોતાની સંપત્તિની પણ હાનિ કરે છે, રાવણ જે પરાક્રમી રાજા પણ સીતાના પગમાં નમે છે. ૩
કેઈક અચુત દેવલોક નિવાસી દેવ પૂર્વની પ્રિયાના પાસમાં પડી મનુષ્યજાતિની નારી સાથે લપટાયે. (જેથી મરણ પામી તેની જ કુક્ષિમાં ઉત્પન્ન થયે.) શ્રી પન્નવણ સત્રમાં કહ્યું છે કે વેદને પરવશ થયેલા મનુષ્ય ઘર છોડીને પરદેશમાં જાય છે. ૪
ગળે ફાંસો ખાય છે, નૃપાપાત કરે છે, માતા-પિતાથી પણ લજજા પામતા નથી. ત્રણ વેદને ઉદય નવમા ગુણઠાણા સુધી રહે છે. મિથ્યાત્વ ગુણઠાણે જ નપુંસકવેદ બંધાય છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org