________________
ચોસઠપ્રકારી પૂજા, પાંચમે દિવસ
પ૪૫ ચરઅશરીરી વિણ કે, ઝવ ઇણે સંસાર; સમય સમય બાંધે સહી, કમ તે સાત પ્રકાર, ૪ અંતરમુહૂ આઉખું, ભવમાં એક જ વાર; બાંધી અબાધા અનુભવી, સંચણ્યિા ગાત ચાર. ૫ એમ પુદગલ પરાવર્તન કરી સંસારે અનંત; નિર્ભયદાયક નાથજી, મળીયે તું ભગવંત. ૬ જળપૂજા અગતે કરી, ધરી પ્રભુ ચરણે શિશ; ચાર પડિમાં સુરગતિ,દાયક ઠાણ કહીશ, ૭
આ સંસારમાં ચરમશરીરી જીવ વિના સર્વે જ પ્રતિસમય સાત કર્મ બાંધે છે. ૪
અને આયુકર્મ આખા ભવમાં અંતમુહૂર્ત સુધી એકજ વખત બાંધે છે. તે બાંધ્યા પછી અબાધાકાળ વ્યતીત કરી ચાર ગતિમાંથી જે ગતિનું આયુષ્ય આપ્યું હોય તે ગતિમાં જીવ જાય છે. ૫
આ રીતે આ જીવે આ સંસારમાં અનંત પુદ્ગલપરાવજો ક્યાં છે. હવે હે ભગવંત! તમે નિર્ભયપણું આપનાર સ્વામી મળ્યા છે. ૬
પ્રભુના ચરણમાં મસ્તક નમાવી, યુક્તિપૂર્વક જળપૂજા કરી, આયુકર્મની ચાર પ્રકૃતિમાંની દેવગતિ સંબંધી આયુષ્યના સ્થાનક કહીશ. ૭ ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org