________________
૧૭૪
ગધ વર્ણ ફરસ સ પુગ્ગલા રે લેાલ, વીશ સાળ મેલે ગ્રહવાય જો; જીવ ચાગ્ય ગ્રહુણ અડ વણા રે લેાલ, રાગ-દ્વેષના રસ ધેાળાય જો, જ્ઞા અનુપૂર્વી કહી ગતિ ચારની રે લાલ,
જાય તાણ્યા ઋષભ ઘરે નાથ જો; શુભ અશુભ ચાલ છડી કરી રે લેાલ,
શુભવીરને વળગેા હાથ જો, જ્ઞા૦ ૮ વાળાનુ એકેય અંગ સીધુ` હતુ` નથી. હવે ૯-૧૦-૧૧-૧૨મી પિંડપ્રકૃતિ તરીકે વર્ણાદિક વીશ છે. ૬
પૂજાસ ગ્રહ સાથે
L
વણું ગંધ, રસ અને સ્પર્શના ૫-૨-૫-૮ અનુક્રમે લેદા મળી વીશ ભેદ થાય છે. તેમાંના ૧૬ ભેદે એકી સાથે ગ્રહણ કરાય છે. (કેમકે આઠ પ્રકારના સ્પર્શીમાં ચાર-ચાર પરસ્પર વિરાધી હાવાથી જીવ એકી સાથે ગ્રહણ કરી શકતા નથી. જીવને ગ્રહણ કરવા યાગ્ય આઠ પ્રકારની વણા છે, સંગષના રસથી ઘેાલના પરિણામે તે વ ણુાને જીવ ગ્રહણ કરે છે. ૭
તેરમુ' અનુપૂર્વી નામક છે. તે ચાર ગતિના નામે ચાર પ્રકારે છે. તેના ઉદયથી જીવ નાથે આંધેલે બળદ ઘરે જાય છે તેમ આંધેલી ગતિરૂપ ઘરમાં જાય છે. ચૌદમુ' શુભ અને અશુભ વિહામેાગતિ નામકમ છે. તે બન્ને ચાલના ત્યાગ કરી શુભવીર પરમાત્માને હાથે વળગે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org