________________
પૂજાસંગ્રહ સાથે
મલ્લિકા નવમહિલકા શુદ્ધ જાતિ,
તિલક વસંતિક સબ રંગ હેરે, કલ્પ શેક બકુલ મગદંતી,
પાડલ મરક માલતી લે રે; ગુંથી પંચ વરણકી માલા,
પાપંક સબ દુર કરે રે, કુસુમ, ૨ ભાવ વિચારી નિજ ગુણમાલા,
પ્રભુસે આગે અરજ કરે રે; સવ મંગલકી માલા રેપ,
વિઘન સકલ સબ સાથ જરે રે, કુસુમ ૩
પ્રભુને કંઠે જે પુષ્પમાળા ચઢ વવામાં આવે છે, તેમાં નાગ, પુનાગ, પ્રિયંગુ, કેતકી, ચંપક, દમનક, મલિલકા, નવલિકા, શુદ્ધ જાઈ. તિલક, વસંતિક વગેરે બધા વણેનાં પુપે રહેલા હોય છે. ૧ .
પાંચ વર્ણને પુષ્પ ની માળામાં કલ્પવૃક્ષ, અશેક, બકુલ. મગતી, પાડલ, મ અને માલતી વગેરે પુષ્પને ગુ થાને પ્રભુને કંઠે પહેરાવવાથી સર્વ પ્રકારના પાપરૂપી મળ દૂર થાય છે. ૨
આત્માના ગુણરૂપ પુથી માળાને ભાવાર્થ વિચારીને પછી પ્રભુની પાસે વિનંતિ કરે છે કે–સર્વ પ્રકારના મંગલના પુપમાળા પ્રભુના કંઠે સ્થાપન કરવાથી સર્વ પ્રકારના વિનેઅંતરાયે એકી સાથે નાશ પામે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org