________________
૪૫૨
પૂજાસંગ્રહ સાથે
અધેલકમાં રે, જન સે અધિકેરા જાણ; સંજ્ઞી જીવનાં રે, જાણે મનચિંતન મંડાણ. જેo ૩
જુમતિ દ્રવ્યથી રે, અનંત અનંત પ્રદેશ વિચાર; અસંખિત ભવ કહે રે, પલિય અસંખમ ભાગ ત્રિકાળ, પેe ૪ સવિ પરજાયને રે, ભાવ અનંતમે મનથી સાર; ચારે ભાવથી રે, અધિક વિપુલમતિ અણગાર, . ૫ મતિશ્રુત નાણશું રે, મનપજવા પામ્યા મુનિરાય; ખાયક ભાવથી રે, એક સમય દશ મુક્તિ જાવ. જ્યo ૬ ક્ષય ઉપશમ પડે રે, મુનિવરને સાતે ગુણઠાણ; શ્રી શુભવીરથી રે, જે બૂસ્વામી લગે એ નાણુ જ્યો. ૭
અધેલકમાં ૧૦૦ એજન વધારે જાણવા. ( કારણ કે જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહને ભાગ ઢળતે છે, તે સમભૂતલાથી ૧૦૦૦ એજન નાચે છે.) ત્યાં રહેલાં સંશી જના મને ગત ભાવ આ જ્ઞાનવાળા જાણી શકે છે. ૩
જુમતિ દ્રવ્યથી મનચિંતિત અનંતાનંત પ્રદેશને વિચારાતા જાણે. તે જીવોના અસંખ્ય ભવની વાત કહી શકે. કાળથી પલ્યોપમના અસંખ્યાત ભાગ સુધીનું જાણે. ત્રણે કાળ સંબંધી જાણે. ૪
ભાવથી સર્વ પર્યાને અનંત ભાગ જાણે, જજુમતિ મનપર્યવજ્ઞાની કરતાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાની મુનિરાજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિશેષ જાણે. ૫ - મતિ–શ્રત જ્ઞાની મુનિરાજ મન:પર્યવજ્ઞાન પામી શકે અને ક્ષાયિક ભાવ પામે તે એક સમયે દશ મેક્ષે જાય. ૬
આ જ્ઞાન ઉપશમ ભાવે થાય છે. છઠ્ઠાથી બારમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org