________________
ચેાસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
હાળ
(ગી વિનવે ૨-એ દેશી)
જ્યાતિ ઝગમગે રે, અઢીદ્વીપ પ્રમાણ; ટાય ભેદે કરી રે, અઢી અંગુળના તરતમ જાણુ, એ આંકણી. જેહુ વિપુલમતિ રે, તેહને તે ભવ પદ્મ નિર્વાણ; સુનિલેષ જ વિના રે, નવ ઉપજે ટા ભેરુ નાણુ, જ્યંતિ ૧ વિમળા તમા દિશા રે, જાણે જ્યાતિષ વ્યંતર માણ; તિૉલાકમાં રે, ભાખ્યું એહુ જ ક્ષેત્ર પ્રમાણ, જ્યા૦ ૨
ઢાળના અ—
મનઃ૫ વજ્ઞાનની જ્યેતિ અદ્વીપ પ્રમાણુ પ્રકાશે છે, ( કારણ કે આ જ્ઞાનદ્વારા અઢીદ્વીપમાં રહેલા સન્ની ષ'ચે'દ્રિય જીના મનેાગત ભાવેા જાણી શકાય છે) તેના બે ભેદ છે, (૧ ઋન્નુમતિ, ૨ વિપુલમતિ.) તેમાં અઢી 'ગુલના તરતમ ભાવ છે. ( ઋનુમતિ અઢીદ્વીપમાં ૨ અંશુલ આછું દેખે અને વિપુલમતિ અઢીદ્વીપ પૂર્ણ દેખે. ) જેને વિપુલમતિ મન:પર્યવજ્ઞાન થાય તે તે જ ભવમાં મેક્ષપદ પામે છે ( જુંમતિ તે ભત્રમાં મેક્ષે જાય અથવા ન પણ જાય) એ બન્ને ભેદવાળું મન:પર્યવજ્ઞાન સાધુવેષ વિના ઉત્પન્ન ન થાય. ૧
૪૫૧
એ જ્ઞાનવાળા નિમ ળ એવી ખ્વ દિશાએ જયાતિષ સુધી દેખે, અને તમા એટલે અંધકારવાળી અનેાદિશાએ જંતાના સ્થાન સુધી દેખે, તીર્થાંલાકમાં એ ક્ષેત્રપ્રમાણ જાણવું. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org