________________
ચાસઠપ્રકારી પૂજા ચાથા દિવસ
કાવ્ય અને મત્ર સુમનસા ગતિાયિવિધાયિના, સુમનમાં નિકરે: પ્રભુપૂજનમ સુમનસા સુમને ગુણસગિના,
જન વિધેહિ નિષેહિ મનાચ ને. ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહુજક કરેણ વિશાયા; પરમચેાગલેન વશીકૃત, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨ ૩. હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુતિવારાય - શ્રીમતે વીરજિનેન્દ્રાય અપ્રત્યાખ્યાનીય-કષાયનિવારહાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
પ્રથમ ધૂપપૂજા દુહા
પ્રત્યાખ્યાની ચોકડી, દહન કરવા ધૂપ; પૂજક ઊર્ધ્વગતિ લહે, વળી ન પડે ભદ્રૂપ ૧ જીતનાર પ્રાણીએ શુભ વિરતિને પામે છે, ચતુર મનુષ્યાનુ ચિત્ત તેમાં લીન થાય છે. ૬
૫૨૭
કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ દિવસની પુષ્પ પૂજાને અ તે પૃ. ૪૪૬ માં લખેલ છે, તેમ જાણુવે. મંત્રના અથ માં એટલું ફેરવવું કે—અપ્રત્યાખ્યાની કષાયેનું નિવારણુ કરવા માટે પ્રભુની પુષ્પાવડે અમે પૂજા કરીએ છીએ.
ઢાળના અથ :—
પ્રત્યાખ્યાની કષાયની ચાકડીનુ' દહન કરવા માટે ધૂપપૂજા કરવી, ધૂપપૂજા કરનાર ઉર્ધ્વગતિ પામે છે, અને તે પ્રાણી સંસારરૂપી કૂવામાં પડતા નથી ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org