________________
બીજા દિવસે ભણાવવાનું ૨૧નાવરણીય કમસૂદનાથ પૂછક
પ્રથમ જળપૂજા
કુહા દર્શનાવરણ તે વરણવું, નવ પગઈ દુદત; દર્શન નિદ્રા ભેદથી, ચઉ પણ કહે અરિહંત. ૧ બધોદય સત્તા ધુવા, પયહી નવ તિમ પંચ; નિદા અદ્ભય કહી, સર્વજ્ઞાતી પણ પંચ. ૨ દેસણુતિગ દેશઘાતીયા, કેવળ કંસણ એક
સઘાતી એ દાખીએ, વાદળ ઘ દુહાનો અર્થ
હવે દર્શનાવરણ કમ કહું છું, તેની નવ પ્રકૃતિએ જુદાંત છે–દુખે કરી દમન કરી શકાય એવી છે. તે ચાર દર્શના વરણ અને પાંચ નિદ્રાના ભેદથી ૯ પ્રકૃતિએ અરિહેતાએ કહેલી છે. ૧
તે નવે પ્રકૃતિ પ્રવબંધી ને યુવસત્તાક છે, ચતુદશનાવરણાદિક ૪ પ્રકૃતિ યુદયી છે, અને પાંચ દ્ધિા અપ્રવેદી છે, નિદ્રાની પાંચ પ્રકૃતિ સર્વઘાતી છે. ૨
ચક્ષુદર્શનાવરણ, અચકુર્દર્શનાવરણ અને અવધિદશના વરણ એ ત્રણ પ્રકૃતિ દેશઘાતી છે અને કેવળદર્શનાવરણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org