________________
ચાસઠપ્રકારી પૂજા, બીજો દિવસ
સાતમી નૈવેધ પૂજા દુહા આહારે ઉંઘ વધે ઘણી, નિદ્રા દુઃખ ભંડાર નૈવેદ્ય ધરી પ્રભુ આગળે, વરીચે પદ અણ્ણાહાર. ૧
૪૮૫
ઢાળ
( રાગ-ગેડી તારણ આઇ કયુ ચલે રે—એ દેશી. ) થીદ્વિત્રિક સાંભળેા રે, નિદ્રા જે દુઃખદાય સલુણા,
ધ બીજા ગુણઠાણસે રે, છઠ્ઠે ઉદય મુનિરાય સલુણા, મિજિમ જિનવર પૂજીએ રે,તિમ તિમે ધ્રૂજે ક` સલુણા, ૧ સંપ કરી સત્તા રહે રે, નવમાને એક ભાગે સલુણા; નિદ્રાનિા તેહમાં રે, કષ્ટ કરી જે જાગે સલુણા, જિ૦ ૨
દુહાના અથ ઃ—
આહારથી ઉંઘ ઘણી વધે છે. નિદ્રા એ દુઃખના ભંડાર છે. પ્રભુ આગળ નૈવેદ્ય કરી અણાહારીપદ-માક્ષપદ માગીએ. ઢાળના અથ :
હવે થીશુદ્ધિત્રિકની વાત સાંભળે . એ ત્રણે નિદ્રા બહુ દુઃખ આપનારી છે. તેને મધ ખીજા ગુણુઠાણું અટકે છે, અને ઉડ્ડય મુનિપણામાં છઠ્ઠે ગુણુઠાણું અટકે છે. જેમ જેમ જિનવરની પૂજા કરીએ તેમ તેમ કર્યાં જે છે, ૧
એ થીશુદ્ધિત્રિક સત્તામાં સપ કરીને નવમા ગુણુસ્થાનકના પહેલા ભાગ સુધી સાથે રહે છે. તેમાં જે નિદ્રાનિદ્રા છે તેના ઉદયે મહાકષ્ટપૂર્વક જીવ જાગે છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org