________________
ચાસòપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
સર્વાંગે સ્નાતક થઈ, સખી
કશું સાહેલી રંગ રે; સ
સહજાનંદ ઘરે રમે, સખી
Jain Education International
શ્રી શુભવીરને સંગ રે. ૮
કાવ્યમૂ
૪૩૯
3
તીર્થંદ્રકંમિશ્રિતચદ્રનીધે સ’સારતાપાહતયે સુશીå; જરાજનીપ્રાંતોભિશાંથૈ તકમ દ્વાહા મજ યજેડહુમ . ૧ સુનદીજલપૂર્ણ ઘટઘ ને: હ્યુમિશ્રિતવાભૃિત: પ સ્નય તી કૃત ગુણવારિધિ વિમલતાં ક્રિયતાંચ નિજામન:ર જનમનામણિભાજનભાર્યા, શમસક્રસુધારસધાર્યા; સકલમેાધકલારમણીયક’ સહજસિદ્ધમતુ પરિપૂજયે. ૩
અમે પણ સર્વ અંગે સ્નાતક થઈ ભાવસ્નાન કરી મુક્તિ રૂપી સખી સાથે માનદ કશું. શ્રી શુભ વીરના સંગમાં સહજ આનંદરૂપ ઘરમાં અર્થાત્ મેાક્ષમહેલમાં આનંદપૂર્વક રમશું', તમે પણ સહુજાનરૂપ ઘરમાં રમે. ૮
કાવ્યના અ—સંસારના તાપને હુણવા માટે ચંદનના સમૂહવડે મિશ્રિત અત્યંત શીતળ એવા તી જળવડે જન્મ, જરા અને મરણુરૂપ રજની શાંતિ માટે તેમજ તે કમના દાહ માટે અજ (જેને જન્મવુ' નથી એવા સિદ્ધ) ને હું નમું છું. ૧
ગંગાનદીના પાણીથી ભરેલા તેમજ કેસર-ખરાસ માશ્રત પાણીવડે ભરેલા ઘણા કળશેાવડે ગુણુના સમુદ્ર એવા તીર્થંકરને સ્નાનાભિષેક કરે, અને પેતાના આત્માની નિમળતા કરી. ૨
લેાકેાના મનરૂપી મણિના પાત્રમાં ભરેલા એવા સમતારસરૂપ અમૃતની ધારાવડે (અભિષેક કરીને ) સકળ જ્ઞાનકળાથી મનેહર એવા સહુજ સિદ્ધોના તેજને હું પૂજ્જુ છુ
3
·
For Private & Personal Use Only
www.jainelibrary.org