________________
૪૨૪
પૂજાસંગ્રહ સાથે
ધૂપસું પૂજા જિનવર કેરી, મુકિતવધૂ ભાઈ છિન મેં ચેરી, અબતે કયાં પ્રભુ કીની દેરી,તુમ હી નિરંજન રૂપત્રિકી ભૂપ;
કે વિપદા દૂર કરી છે. મેરેo ૩ આતમ મંગલ આનંદકારી, તુમરી ચરણ સરણું અબ ધારી, પૂજે જેમ હરિ તેમ અગારી, મંગલ કમલાકંદ શારદકા ચંદ;
કે તામસ દૂર હરી રે, મેરે ૪ પંદરમી શ્રી ગીતપૂજા
દુહા ગ્રામ ભલે આલાપીને, ગાવે જિનગુણ ગીત; ભાવે સુધી ભાવના, જાચે પરમ પુનીત. ૧
શ્રી જિનેશ્વર ભગવંતની ધૂપપૂજા કરવાથી મુક્તિરૂપી સ્ત્રી ક્ષણવારમાં આધીન થાય છે. હું ત્રણલેકના નાથ ! હવે તમે નિરંજન સ્વરૂપનું દાન કરવામાં વિલંબ કેમ વિલંબ કરે છે? તમે મારી આપત્તિ દૂર કરનારા બને. ૩
આ ધૂપપૂજાથી મારા આત્મામાં મંગલ અને આનંદ થાય છે. હવે મે તમારા ચરણનું જ શરણ સ્વીકાર્યું છે. જેમ ઇંદ્ર તમારી પૂજા કરે તેમ શ્રાવક પણ મંગલરૂપ લક્ષમીના મૂળ સમાન અને શરદઋતુના નિર્મળ ચંદ્ર સમાન તમારી પૂજા કરવાથી તામસભાવ દૂર કરે છે. ૪
દુહાને અથ–પંદરમી ગીત પૂજામાં શ્રી જિનેશ્વર ભગવંતના ગુણેનાં ગાન સુંદર રાગ-રાગના આલાપૂર્વક ગાતાં ગાતાં શુદ્ધ ભાવનાઓ ભાવે છે અને પરમ પવિત્ર પદની માગણી કરે છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org