________________
નવપદજીની પૂજા સાથે
શ્રી સિદ્ધપદ કાવ્ય
દુદકમ્માવરણુપમુક્કે, અનંતનાણાઇસિરિચઉ≠; સમગ્ગલેાગગ્ગય સિધ્ધ,
૨૭૩
એહુ નિચ્ચપિ સમગ્ગસિધ્ધ, ૨
સ્નાત્ર કાવ્ય અને મત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહેાયકારમ્ ; જિનવર બહુમાનજલૌદ્દતઃ, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧ સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશનીરે; આપણાં કમ`મલ દૂર કીધાં, તેણે તે વિષ્ણુધ મથે પ્રસિદ્ધા. ૨ હ ધરી અપ્સરાવુંઢ આવે; સ્નાત્ર કરી એમ આશીષ ભાવે; જિહ્વા લગે સુરગિરિ જ ભૂદીવા, અમતણા નાથ દેવાધિદેવા. ૩
૩૧ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જા-મૃત્યુનિવારાય શ્રીમતે સિદ્ધાય જલાદિક' યજામહે સ્વાહા.
Jain Education International
સિÉપદ કાવ્યના અ—દુષ્ટ એવા આઠ કર્માંના આવરણથી મૂકાએલા, અનંતજ્ઞાન, અન’તદશન, અન‘તચારિત્ર અને અનંતવીય આ ચાર અન ંતની લક્ષ્મીવાળા, સમગ્ર લેાકના અગ્રભાગમાં રહેલા એવા સમગ્ર સિદ્ધોનુ' હું મેશા ધ્યાન કરે. ૨ સ્નાત્રપદ કાવ્ય અને મત્રને અથ અરિહંતપદની પૂજાને 'તે આપેલ છે, તે મુજબ જાણુવે,
બીજી સિદ્ધપદ્મ પૂજા અર્થ સમાપ્ત f&
For Private & Personal Use Only
www.jainelibrary.org