________________
સત્તરભેદી પૂજા બીજી સાથે
૪૦૧ કેવલયુગલ વસન અતિસે, માંગત હું નિરધાર; કપતરુ તું વંછિત પૂરે, ચૂરે કરમ કઠાર.
જિન દ ભવોદધિતારણ પિત મીલા તું, ચિઘન મંગલકારા; શ્રી જિનચંદ જિનેશ્વર મેરે, ચરણ શરણ તુમ ધારા,
જિન૦ ૪. અજરઅમર જ અલખ નિરંજન, ભંજન કરમ પહારા; આતમાનંદી પાપનિકંદી, જીવન પ્રાણ આધાર,
જિન૫
ક્રિયા અને સ્વાનુભવના ઉલ્લાસપૂર્વક હું કરું છું. તેથી સ્વઆત્મસત્તાને ધારણ કરું છું અને પર-પુદ્ગલ સત્તારૂપ ક સત્તાને દૂર કરી કર્મરૂપ કલંકને પ્રહાર કરું છું. ૨
આ વયુગલની પૂજા કરવાથી હું કેવળજ્ઞાન–કેવળદર્શનની માગણી કરું છું. કેમકે મને ખાત્રી છે કે-તું ક૯પવૃક્ષની જેમ બધી અભિષિત વસ્તુને આપે છે એટલું જ નહીં યાવત્ મારા ગાઢ કઠેર કર્મને પણ તું જ નાશ કરી શકે છે. ૩
હે જિનેશ્વર દેવ! આ સંસારસમુદ્રથી તારનાર જહાજ જે, શુદ્ધ ચૈતન્યમ્ય અને સર્વનું મંગલ કરનાર એવે તું મારા સ્વામી તરીકે મને મલ્ય છે. માટે મેં તે તમારા ચરશુનું જ શરણ ધારણ કર્યું છે. ૪
હે પ્રભુ! તું જરા રહિત, મરણ રહિત, જન્મ રહિત, લક્ષમાં ન આવે તેવ, કર્મથી રહિત અને કર્મના પ્રહારને પણ ગૂરનાર, આત્મામાં જ આનંદ માણનાર, પાપનું નિકંદન કરનાર અને અમારા પ્રાણ તેમજ જીવનના આધાર સમાન છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org