________________
૩ર૭.
નવપદજીની પૂજા-સાથે ઈચ્છા મિચછા આવાસિયા નિસિહિયા,
તહકાર ને વળી છંદના રે; મુo પૃછા પ્રતિપૃછા ઉપસંપદા,
સામાચારી નિમંતના રે. મુo ૨ એ દશવિધ સામાચારી પાળે,
કહે પદ્મ લેઉં તસ ભામણ રે; મુo એ ઋષિરાજ વંદનથી હો,
ભવ ભવ પાપ નિકંદના રે, મુo ૩
કાક્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહદયકારણમ; જિનવરં બહુમાનજલીઘતઃ શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧
૩% હીં શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મજા–મૃત્યુનિવારણાર્ય શ્રીમતે સાધવે જલાદિક યજામહે સ્વાહા. તેમ જે મુનિ વમેલા ભેગને કયારેય ઈચ્છતા નથી. પરિસહ અને ઉપસર્ગમાં મેરુપર્વતની જેમ સ્થિર અને કંપ રહિત રહે છે. ૧
ઇચ્છા, મિચ્છા, આવસિયા, નિતિહિલા, તથાકાર, છંદના, પૃચછા, પ્રતિપૃચ્છા, ઉપસંપદા અને નિમંત્રણ આ દશ પ્રકારની સામાચારીને જે પાળે છે, કર્તા શ્રી પવવિજયજી મહારાજ કહે છે કે- એવા મુનિના હું એવારણ લઉ, એવા કષિરાજને વંદન કરવાથી ભવભવના પાપનું નિકંદન થાય છે. ૨-૩
કાવ્યને અથ અરિહંતપદપૂજાને અંતે આપેલ છે, તે પ્રમાણે જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org