________________
સત્તરભેદી પૂજા
૩૫૩
દેખાવતી નહીં કબહી વૈતરણું, કમતિક રવિ ભરણ; સકલ મુનિસરકું શુભ લહરી, શિવમંદિર નીસરણી. ભવિ૦૪
પ્રથમ પૂજાનું કામ શચપતિ: સપ્તદશપ્રકારે “ત્યારે: સંઘટિતે હારે; સ્વર્ગાગનાસુ કમગાયિનીષ, પૂજ પ્રા: પાર્વજિનમ્ય ચકે. ૧ સ્મરણ કરે છે. જેથી આ સંસાર સમુદ્રને તરી જાય છે. માટે આ જલપૂજાને ભવસમુદ્ર તરવામાં જહાજતુલ્ય કહી છે. ૩
શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ કરનારા ભક્તોને નરકગતિની વૈતરણ નદીનાં દુખે કદી પણ જોવા પડતા નથી અર્થાત્ નરકગતિનું નિવારણ કરે છે. જેમની દષ્ટિ મિથ્યાત્વયુક્ત છે તેવા છે તે જેમ નબળી આંખવાળ ભરણી નક્ષત્રના સૂર્યને જોઈ શકે નહિ તેમ આ ભક્તિને પોતાના દૃષ્ટિદોષના કારણે નજરે જોઈ શકતા પણ નથી અથત પ્રભુની પૂજાભક્તિ જોઈ તેમની દષ્ટિ મુંઝાઈ જાય છે. પરંતુ આ ભક્તિ સર્વ મુનિમહાત્મ ઓને પવનની મધુર લહેરની જેમ આન દ આપે છે એટલું જ નહીં પણ મોક્ષમહેલ ઉપર ચઢવા માટે નીકરણ તુલ્ય આચરણ કરે છે. ૪
કાવ્યને અર્થ–જ્યારે દેવાંગનાઓ ક્રમશઃ ગાતી હતી ત્યારે ઈંદ્ર પિતાના સેવકદેવે પાસે પ્રજાની સત્તર પ્રકારની વસ્તુઓ મંગાવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી હતી ૧ ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org