________________
નવપદજીની પૂજા સાથે
ઢાળ
( રાગ વસંત )
( મે। મત ભવત વિશાળ, સાંઈયા, મેા મન॰ એ દેશી ) મુનિવર પરમ દયાલ ભવિયાં ! મુનિવર પરમયાળ; તુમે પ્રમાને ભાવ વિશાળ ભવિયાં! મુનિવર૦ કૃષીસ અલ મુનિવર ભાખ્યા,
૩૨૫
આહારઢાષ ટાળે ખિયાલ, ભ૦ ૩૦ બાહ્ય અભ્યંતર પરિગ્રહું છાંડી,
જણે છાંડી વિ જ’જાળ, ભ॰ મુ ૧ જેણે એ ઋષિનું શરણુ કર્યુ તિણે,
પાણી પહેલી બાંધી પાળ; ભ૰ મુ જ્ઞાન ધ્યાન કિરિયા સાંતા,
કાઢે પૂના કાળ. ભ મુ॰ ૨
ઢાળના અથ—હૈ ભવ્યાત્મા ! સુનિવર પરમ દયાળુ હાય છે તેઓને વિશાળભાવથી નમસ્કાર કરે. શાસ્ત્રમાં મુનિએને-કુક્ષીસમલ એટલે પેાતાનુ પેટ એ જ છે. ભાતુ જેને એવા હ્યા છે ( મતલષ કે તે ખારાકના સગ્રહ રાખતા નથી.) વળી આહાર પણ ૪૨ દોષ તજીને ગ્રહણ કરે છે. જેમણે બાહ્ય ને અભ્યંતર અન્ને પ્રકારના પરિગ્રહને ત્યાગ કરી સ જાળ છે.ડી ીષી છે. ૧
જે આત્માએ એવા મુનિરાજનું શરણુ સ્વીકાર્યું છે, તેણે પાણી આવતા પહેલાં પાળ બાંધી છે, જ્ઞાન–ધ્યાન અને ક્રિયાની સાધના કરતાં ક્રાંડપૂર્વ એટલેાકાળ પણ વ્યતીત કરે છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org