________________
નવપદજીની પૂજા-સાથે
૩૦૯ યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે; એહતણે અવલંબને, આતમયાન પ્રમાણે રે. વી. ૪ ઢાળ બારમી એહવી, ચોથે ખંડે પૂરી રે; વાણુ વાચક જસતણું, કઈ નયે ન અધૂરી રે. વી૫
શ્રી તપઃપદ કાવ્ય બક્કે તહાભિતરભેયભેર્યા, કસાયટુમ્ભયકુકમ્મર્ભયં; દુફખફખથે કયપાવનારું, તવં તેહાગમિઅં નિરાસં. ૯ પ્રકારની સિદ્ધિઓની સંપત્તિ રહેલી છે, એમ કહ્યું છે. તે પ્રમાણે નવપદની સંપત્તિ પણ આત્મામાં જ રહેલી છે, તેને સાક્ષી આતમા (સ્વયમેવ) છે. ૩
મુક્તિને પ્રાપ્ત કરવાના અસંખ્ય યે ગે જિનેશ્વરે કહેલા છે તેમાં નવપદ મુખ્ય છે તેમ સમજે, તેના આલંબનથી આત્માના ધ્યાનની પૂર્ણતા થાય છે તેમ જાણે. ૪
ચોથા ખંડની આ બારમી હાળ પૂર્ણ થઈ. વિસ્તૃત છે યશ જેને એવા અરિહંતની (યશવિજય ઉપાધ્યાયની) વાણી કેઈ નથી અપૂર્ણ નથી. ૫
તપ:૫દ કાવ્યનો અથ–બાહ્ય તથા અત્યંતર એ બે ભેદવાળા, કષાય અને અત્યંત દુર્ભેદ્ય એવા કુકર્મોને-અસત આચરણને ભેદનારા, પાપનો નાશ કરનારા આગમમાં બતાવેલા એવા તપને કોઈ જાતાની ઈચ્છા વગર દુઃખને ક્ષય કરવા માટે તમે આદર. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org