________________
૩૦૭
નવપદજીની પૂજા સાથે કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે કરતાં; તે તપ નમીએ જેહ દીપાવે, જિનશાસન ઉજમતા રે,
ભવિકા ! સિ. ૨ આમેસહિ પમુહ બહુ લબ્ધિ, હવે જાસ પ્રભાવે; અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ પ્રગટે, નમીએ તે તપ ભાવે રે,
ભવિકા ! સિ૩ ફળ શિવમુખ મહટું સુર નરવર, સંપત્તિ જેહનું ફૂલ; તે તપ સુરત સરિખો વંદુ, સમ મકરંદ અમૂલ રે.
* ભવિકા ! સિ. ૪ સર્વ મંગળમાં પહેલું મંગળ, વરણુવીયું જે ગ્રંથે; તે તપપદ વિહુ કાળ નમીજે, વર સહાય શિવ પંથે રે.
ભવિકા! સિ. ૫ શ્વર ભગવાન તે ભવમાં (પિતાની) મુક્તિ જાણતાં છતાં કર્મને નાશ કરવાને જે તપને આદર કરે છે તે તપ મેક્ષરૂપ વૃક્ષનું મૂળ છે. ૧
તે તપ ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે, વળી જેનું ઉજમણું કરતાં જિનશાસનની પ્રભાવના થાય છે, તે તપને નમસ્કાર કરે. : ૨
જેના પ્રભાવથી આમૌષધિ પ્રમુખ ઘણી લબ્ધિઓ પ્રકટે છે. તેમજ આઠ મહાસિદ્ધિઓ અને નવ નિધિએ પ્રકટે છે તે તપને ભાવપૂર્વક નમસ્કાર કરે. ૩
જેનુ મે ક્ષના સુખરૂપ મેટું ફળ છે, ઈદ્ર અને ચક્રવર્તીની સંપત્તિરૂપ ફૂલ છે, સમતારૂપ અમૂલ્ય જેને મકરંદ-પુષ્પરસ છે, તે કલ્પવૃક્ષ સરખા તપને વંદન કરું છું ૪ | સર્વ મંગળમાં પ્રથમ મંગળરૂપે જેનું વર્ણન ગ્રં શેમાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org