________________
૧૫૨
પૂજાસંગ્રહ સાથે
-
-
( પ્રથમ પૂરવ દિશે-એ દેશી ) ચતુર ચંપાપુરી, વનમાંહે ઉતરી,
સેહમ જબૂને એમ કહે એ વીરજિન વિચરતાં, નવપુર આવતાં,
વચન કુસુમે વ્રત મહમહે એ, ૧ શાંત સંવેગતા, વસુમતિ ગ્યતા,
સમકિત બીજ આરેપ કીજે; સૃષ્ટિ બ્રહ્માતણુ, વિષ્ણુ શંકર ધણું,
એક રાખે એક સંહરીજે. ૨ ગૌરૂપ ચાટણું, વાવ અમૃતતણું,
- ત્રિપુર ને કેશવા ત્રણ હજે; ઢાળનો અર્થ–ચતુર એવી ચંપાપુરીના વનમાં પધારી, શ્રી સૌધર્મ ગણધર જંબૂસ્વામીને કહે છે, કે શ્રી વીર પરમાત્મા વિચરતા વિચરતા નવપુરનગરે આવ્યા. અને તેમના વચનરૂપી પુષ્પથી તેની સુગંધી મઘમઘી રહી. ૧
શાંત (ઉપશમ) અને સંવેગતા (મેક્ષાભિલાષ) એ બે ગુણે પ્રાપ્ત થાય છે. ત્યારે આત્મારૂપી પૃથ્વીમાં યેગ્યતા પ્રાપ્ત થવાથી તેમાં સમકિતરૂપી બીજનું આરોપણ થઈ શકે.
(અહીં પ્રસંગે અન્ય મતની માન્યતા જણાવે છે ) આ સૃષ્ટિ બ્રહ્માએ રચી છે, વિષ્ણુ રક્ષણ કરે છે અને શંકર સંહાર કરે છે. ૨ - ત્રિપુરાસુર સાથે દેવને યુદ્ધ થતાં ત્રિપુરાસુર બાજુમાં રહેલ અમૃતની વાવમાંથી અમૃત ચાટી આવતું હતું, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org