________________
૧૯૮
પૂજાસંગ્રહ સાથે વીરમુખે વ્રત ઉચ્ચરિયાં જેમ, નરનારી સમુદાય; એકસે ચોવીશ અતિચાર પ્રમાણે,
- ગાથાએ ભાવ બનાયો રે, વ્રતધારીને પૂજા વિધિ, ગણધર સૂત્ર ગુંથાયે; નિર્ભયદાશિવપુર જાવે જેમ જ માલ છપાયે રે. મહાd ૨ તપગચ્છ શ્રી વિજયસિંહસૂરિના, સત્યવિજય સત્યપા; કપૂરવિજય ગુરુ ખિમાવિજય તરસ,
જસવિજયો મુનિરાય રે, મહા. ૩ શ્રા શુભવિજય સુગુરુ સુપાયે, મુતચિંતામણિ પાયા; વિજયદેવેન્દ્રસૂરીશ્વરરાજ, એ અધિકાર રચાયે રે. મ. ૪
સ્ત્રી-પુરુષના સમુદાયે બને ઉચ્ચર્યા હતા તે રીતે ત્રનું વર્ણન કરીને મેં એ બહાને શ્રી મહાવીર જિનેશ્વરના ગુણે ગાયા છે. ભારતના કુલ ૧૨૪ અતિચાર થાય છે તેટલી ગાથાઓ સ્થી એ બારકોને ભાવ પ્રગટ કરવામાં આવ્યું છે. ૧
વ્રતધારીને પૂજા વિધિ ગણધર ભગવતેએ સૂત્રમાં શું છે. તે પ્રમાણે ત્રિતાલન કરનારા મનુષ્ય નિર્ભયપણે શિવપુરમાં જાય છે. જેમ જગતમાં સાચાની છાપ પડેલે માલ કે ઈ જગ્યાએ અટકતું નથી. ૨
તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય સત્યવિજય થયા કે જેમણે સત્યને પ્રાપ્ત કર્યું. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના શિષ્ય ક્ષમા વિજય થયા અને તેમના શિષ્ય મુનિરાજ જસવિજય થયા. ૩
તેમના શિષ્ય તે મારા ગુરુ શુભવિજય થયા તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org