________________
વીશસ્થાનકની પૂજા સાથે
છઠ્ઠી ઉપાધ્યાયપદ પૂજા
દુહા
એધિ સૂક્ષ્મ વિષ્ણુ જીવને, ન હેાય તત્ત્વ પ્રતીત; ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત. ૧ ઢાળ ( રસીયાની દેશી )
શ્રી ઉવજ્ઝાય બહુશ્રુત નમા ભાવશું, અંગ-ઉપાંગના જાણ, સુણીંદા;
ભણે ભણાવે શિષ્યને હિત કરી,
અથ સૂત્ર કહેવાના વિભાગથી,
સૂરીશ્વર પાઠક સાર, સાહ તા; ભવ ત્રીજે અવિનાશી સુખ લહૈ,
૨૧૫
કરે નવપલ્લવ પહાણ, વિનીતા. શ્રી ૧
યુવરાજ પરે અણગાર, મહુતા. શ્રી ૨
દુહાના અ——સૂક્ષ્મ બેધ વિના જીવને તત્ત્વની પ્રતીતિખાત્રી થઇ શકતી નથી. તેથી સૂક્ષ્મ એધ થવા માટે જે શિષ્યાને સૂત્રો ભણાવે છે અને પોતે પણ ભણે છે. એવા સિદ્ધાંતમાં ગવાયેલા પાઠક ઉપાધ્યાય મહારાજ જયવતા વત્તો, ૧
Jain Education International
ઢાળના અથ—મહુશ્રુત એવા ઉપાધ્યાયને ભાવપૂર્વક નમસ્કાર થાએ. એ અંગ અને ઉપાંગસૂત્રોના જણુનારા છે. પાતે ભણે છે અને શિષ્યને હિતબુદ્ધિએ કરી ભણાવે છે અને પથ્થર જેવા શિષ્યને પણ નવપલ્લવિત કરે છે. ૧
અથ અને સૂત્ર કહેવાના વિભાગથી આચાર્ય અને ઉપા ધ્યાય કહેવાય છે. અર્થાત આચાય અથ કહે છે અને ઉષા
For Private & Personal Use Only
www.jainelibrary.org