________________
૨૩૮
પૂજાસ'ગ્રહ સાથ
અંતર્તત્ત્વ વિષય પ્રતીતે, એ જ્ઞાન કિરિયા સાચી રે; અક્રિયાવાદી કૃષ્ણપક્ષીઓ, શુક્લપક્ષીઓ ક્રિયાવાદી રે.
ધ્યાન
અશુભ ધ્યાનઢાણ ત્રેસઠ વાદી, ધ્યાનશતક મન ધારી રે; હિરવાહન તીથંકર હુઆ, સૌભાગ્યલક્ષ્મી દિલધારી રે.
ધ્યાન ૭
મત્ર
^
ૐ ૐી શ્રી પરમાત્મને અન તાન તજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણાય. શ્રીમતે અ`તે જલ' ચંદન પુષ્પ ધૂપ દીપ અક્ષતં નૈવેદ્ય ફૂલ” યજામહે સ્વાહા,
પ્રકારના અનુષ્ઠાન આચરીને
વચન મને અસોંગ આ ચાર શુભ પરિણામને સુધારે, ૫
મંતઃ કાણુમાં તત્ત્વભૂત વિષયની પ્રતીતિ થાય ત્યારે એ જ્ઞાન–ક્રિયા સાચી જાણવી. બાકી જે અક્રિયાવાદી છે–ક્રિયાને નિષ્ફળ માનીને તજી દેવાનું' કહેનારા છે તે કૃષ્ણપાક્ષિક છે અને છે, ક્રિયાવાદી છે–ક્રિયા કરવાનું કહે છે તે શુકલપાક્ષિક છે તે
અશુભધ્યાનના ૬૩ સ્થાનક છે, તેને ધ્યાનશતકમાં વાંચી મનમાં ધારી તેને છેડી દેવાં. આ પદ્યના આરાધનથી હુરિ વડન રાજા હૃદયમાં સૌભાગ્યલક્ષ્મીને ધારણ કરી તીર્થંકર
થયા છે છ
મત્રને અથ—પ્રથમપદ્રપૂજાને · અ વે
મુજબ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
૫ પેલ છે તે
www.jainelibrary.org