________________
વિશસ્થાનક પદની પૂજા-સાથે
૨૪૧ ચૌદ હજાર સાધુમાં અધિકા,
ધન્ના તપગુણ ભરિયા હો પ્રાણું. તપ૦ ૫ પ ભેદ બાહિર તપના પ્રકાશ્યા,
અત્યંતર ષડૂ ભેદ, બાર ભેદે તપ તપતાં નિર્મળ,
સફળ અનેક ઉમેદ હો પ્રાણું. ત૫૦ ૬ કનકકેતુ એહ પદને આરાધી,
સાધી આતમકાજ; તીર્થકરપદ અનુભવ ઉત્તમ, સૌભાગ્યલક્ષ્મી મહારાજ હે પ્રાણું. ત૫૦ ૭
મંત્ર ૩હું શ્રી પરમામને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુનનિવારણય શ્રીમતે અહં તે જલં ચંદન પુષ્પ ધૂપં દીપ અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા, તપગુણથી ભરેલા હતા તેમને વીર પરમાત્માએ ચૌદ હજાર મુનિઓમાં શ્રેષ્ઠ કહ્યા હતા. ૫
બાહ્યતપના છે ભેદ છે અને અત્યંતર તપના છ ભેદ છે એમ બાર ભેદે તપ કરવાથી પ્રાણુની અનેક પ્રકારની ઈચ્છાઓ સફળ થાય છે. ૬
કનકકેતુરાજા એ પદને આરાધી, આત્માનું કાર્ય સાધી ઉત્તમ એવા તીર્થંકરપદને અનુભવી સૌભાગ્યલક્ષમી- મોક્ષલકમીના મહારાજ થયા છે ૭ મંત્રનો અર્થ–પ્રથમપદ પૂજાને અંતે છે, તે મુજબ જાણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org