________________
વીશસ્થાનક પદની પૂજા–સાથે
૨૫૫
ચઉદ ભેદે શ્રુત વીશ ભેદ છે, સૂત્ર પીસ્તાલીશ ભેદે છે; રત્નચૂડ આરાધતો અરિહા, સૌભાગ્યલક્ષ્મી સુખ વદે,
શ્રુતપદo ૩
મંત્ર » હૈ શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્ય-નિવારણાય શ્રીમતે અને જલં, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ યજામહે સ્વાહા.
વીશમી તીર્થપદ પૂજા
તીરથયાત્ર પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ જહાજ,
શ્રતના ચૌદ ભેદ તેમજ વીશ ભેદ પણ છે. સૂત્રના ૪૫ આગમરૂપ ૪૫ ભેદ છે. શ્રુતપદનું આરાધન કરવાથી રતનચૂડ તીર્થંકરપદ પામેલ છે અને સૌભાગ્યલક્ષ્મીના સુખને-એક્ષને ભેગવનાર થાય છે. ૭
મંત્રને અર્થ–પ્રથમપદપૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ.
દુહાને અર્થ–શાસનની ઉન્નતિ માટે તીર્થયાત્રા પ્રભાવશાળી છે. પરમાનંદના વિલાસને આપનાર છે. માટે તીર્થરૂપી જહાજ જયવંતુ વત્ત. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org