________________
२६४
પૂજા શહ સાથે કર્યા કમ દુર્મ ચકચૂર જેણે, ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે; કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાળે, સદા વાસિયે આતમા તેણે કાળે. જિકે તીર્થકર કર્મ ઉદયે કરીને, દી દેશના ભવ્યને હિત ધરીને; સદા આઠ મહાપાડિહારે સમેતા, સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મપુરા, ર્યા ઘાતિયાં કમચારે અલગ, ભોપગ્રહી ચાર જે છે વિલગા; જગત પંચ કલ્યાણકે સૌખ્ય પામે, નમે તેહ તીર્થકરા મેક્ષિકામે,
ઉત્તમ અને સુંદર નવપદના ધ્યાનથી જેમણે કર્મની માઠી ચેષ્ટાઓને ચૂર્ણ કરી છે. અને ત્રણે કાળ જેમણે સુંદર પરિણામ વડે (નવપદની) પૂજા કરી છે અને તે કાળે જેમને આત્મા નવપદથી વાસિત થઈ રહેલ છે. ૩
જેઓ તીર્થકર નામકર્મના ઉદયવડે ભવ્ય જેનું હિત હૃદયમાં ધારણ કરીને દેશના આપે છે. જેઓ સદા આઠ મહાપ્રાતિહાર્ય સહિત હોય છે અને કેવળજ્ઞાનથી પવિત્રિત થયેલા જેમને ઈંદ્રો અને ચક્રવર્તિઓએ સ્તવેલા છે ૪ - ચાર ઘાનિકમેં જેમણે (આત્માથી) જુદાં કરેલાં છે, ભવપર્યત રહેનારાં ચાર (અઘાતી) કર્મો હજી રહેલાં છે અને જેના પાંચે કલ્યાણક વખતે જગત્ શાંતિ પામે છે, તે તીર્થકરેને મોક્ષની ઈચ્છાપૂવક નમસ્કાર કરે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org