________________
પૂજાસંગ્રહ સાથે
તા એ તપ આચરણ ન મૂકે,
અનંતગુણા તપ મહિમા હૈ। પ્રાણ, ત૫૦ ૨ પીઠ અને મહાપીઠ મુનીશ્વર,
૨૪.
પૂવભવ મિજિનના;
સાધવી લખમણા તપ નવ ફળીયું,
દંભ ગયે! નહિ મનને! હા પ્રાણી, તપ૦ ૩ અગ્યાર લાખ તે એંશી હજાર,
પાંચશે પાંચ દિન ઉષ્મા;
નંદનઋષિએ માસખમણ કરી,
કીધાં કામ પુન્ના હૈ। પ્રાણી, તપ૦ ૪ તપ પિયા ગુણરત્ન સંવત્સર, ખધક ક્ષમાના દરિયા;
મુક્તિ છે એમ ચાક્કસ જાણે છે, તે પણ તપની આચરણા મૂકતા નથી. કારણ કે તપના મહિમા અનંતગુણા છે. ૨
પીઠ અને મહાપીઠ મુનીશ્વર તથા મલ્લીનાથપ્રભુના પૂર્વ ભવના જીવ અને લક્ષ્મણાસાધ્વી એમને તપ કરવા છતાં ફળીભૂત થયા નહિ. કારણ કે તેમના મનમાંથી દંભ ગયા ન હતા. ભપૂર્વક તપ કરવામાં આવે તે તે ફળીભૂત થાય નહીં. ૩
નંદનઋષિ ( શ્રી મહાવીર પરમાત્માના જીવ ૨૫ મા ભવમાં નંદનઋષિ હતા) એ ૧૧૮૦૫૦૦ માસખમણુ કર્યાં જેમાં માત્ર પાંચ દિવસ એછા હતા. આ પ્રમાણે તેમણે તપ કરીને પોતાના કને ક્ષય કરવારૂપ કામ સ પુર્ણ પણે કર્યું. ૪
ક્ષાસમુદ્ર એવા ખ'ધકમુનિએ ગુણરત્નસાંવત્સર નામે તપ કર્યાં હતા. તેમ જ ધન્ના અણુગાર (ધના ાકઢી ) કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org