________________
વીશસ્થાનક પદની પૂજા–સાથે
૨૩૩
બારમી બ્રહ્મચર્ય પદ પૂજા
હાલ જિનપ્રતિમા જિનમંદિર, કંચનનાં કરે જેહ, બ્રહ્મત્રતથી બહુ ફળ લહે, નમો નમો શિયલ સુદેહ.
( કર્યું જાણું કેવું બની આવહી-–એ દેશ ) બ્રહ્મચર્ય પદ પૂજીએ, વ્રતમાં મુકુટ સમાન હે વિનીત: શિયળ સુરત રાખવાનું કહી નવવા ભગવાન છે વિનીત,
નમે નમે બંભવયધારિણું (એ આંકણી) કૃત કારિત અનુમતિ તજે,
| દિવ્ય ઔદારિક કામ હે વિનીત; ત્રિકરણાગે એ પરિહરે,
ભેદ અઢાર ગુણધામ હો વિનીત, નમેo ૨ દુહાને અથ–શ્રી જિનપ્રતિમા અને શ્રી જિનમંદિર કંચનના કરાવે તેના ફળ કરતાં પણ બ્રહ્મચર્યથી વધારે ફળની પ્રાપ્તિ થાય છે. એવા શિયળવંતના ઉત્તમ દેહને નમસ્કાર થાઓ. ૧
ઢાળને અથ–સર્વ વ્રતમાં મુકુટ સમાન એવા બ્રહ્મચર્ય પદની પૂજા કરીએ. શિયળરૂપી કલ્પવૃક્ષની રક્ષા કરવા માટે ભગવાને નવ વાડો કહી છે હે વિનીત આત્મા! બ્રહ્મવ્રતધારીને નમસ્કાર કરે. ૧
દિવ્ય (વૈક્રિય) અને ઔદારિક એમ બે પ્રકારના કામભેગને કૃત, કારિત અને અનુમતિ એ ત્રણ પ્રકારે ત્રિકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org