________________
પૂજાસંગ્રહ સાથે
સર્વસંવર ચારિત્ર લહી,
પામે અરિહા હે સહિ મુક્તિનું રાજ; અનંતરકારણ ચરણ છે,
શિવપદનું હૈો નિશ્ચય મુનિરાજ ચાલે ૬ સત્તરભેદ સંયમતણાં,
ચરણસિત્તરી છે કહી આગમમાંહિ, વરુણદેવ જિનવર થયો, વિજયલક્ષ્મી હે પ્રગટે ઉછાહિ. ચારુ છું
મંત્ર » હી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજ-મૃત્યુ નિવારણ્ય શ્રીમતે હું તે જલં ચંદન પુષ્પ ધૂપં દીધું અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. સંયમથી શુકલ પરિણામની વૃદ્ધિ થવાથી ક્ષણમાં સિદ્ધિપદને પણ જીવ પ્રાપ્ત કરી શકે છે. એ
અરિહંત પણ સર્વસંવરરૂપ ચારિત્ર અમીને મુક્તિનું રાજ્ય પામે છે. નિશ્ચયથી શિવપદનું અનંતર (નજીકનું) કારણું ચારિત્ર છે અને તેને પાળનારા મુનિરાજ છે. ૬ " સંયમના મુખ્ય ભેદ સત્તર કહ્યા છે. તેમજ ચરણસિત્તરી રૂપ ૭૦ ભેદ પણ આગમમાં કહ્યા છે. આ પદનું આરાધન કરવાથી વરુણદેવ તીર્થંકરપદવી પામેલ છે અને તેમને ઉત્સાહપૂર્વક વિજયલક્ષમી પ્રગટી છે. ૭
મંત્રને અર્થે પ્રથમ પદપૂજાને અંતે છે, તે મુજબ જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org